________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષણિક વિજ્ઞાન ધારા વડે અનાદિ અનંત કહેવાય, તેમજ જૈનાને પણ મેાક્ષ પામેલા શિવ-સિદ્ધો અનાદિ અનંતજ છે તે કારણે, આમ પક્ષપાત રહિત આ યોગશાસ્ત્રોની મિમાંસા કરતા, સર્વ દ નકારાએ રચેલ ચેગની યથાર્થતા સિદ્ધ કરીને, જૈન દષ્ટિએ વ્યાખ્યાન કરતાં જણાવે છે. તિય ગૂ-સામાન્ય ભાવે સંગ્રહ નયની અપેક્ષાએ તે શિવ પરમાત્મા આદિ અંત વિનાના છે, તેમને નમસ્કાર કરીને. અહિં આ જેની ઉત્પત્તિ થતી હોય તે તેની આદિ કહેવાય, જેને અંત–નાશ હોય તે તેના અંત કહેવાય, આ એ જેને ન હોય તે અનાદિ અનંત કહેવાય. અહિં શિવ-પરમાત્માને અનાદિ અનંત જણાવ્યા તે ભૂત, વમાન અને ભવિષ્ય કાળના સર્વ સિદ્ધ પરમાત્માના સમૂહ એક વચનથી ગ્રહણ કરીને કહેવાયું છે. તે સામાન્ય સ ંગ્રહ નય વડે જણવું. કારણકે સ` આત્મા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના નાશ કરે ત્યારે સિદ્ધ થાય છે. તે પૂર્વે સંસારી હતા. આથી એક એક વ્યક્તિની અપેક્ષાએ સ સિદ્ધોને મેાક્ષગમનના આદિભાવ પ્રગટ છે. પરંતુ અમુક એક વ્યક્તિ પ્રથમ મેક્ષે ગઇ એવું મનાતુ નથી, કારણકે અનાદિ કાળથી ચાલતા મોક્ષમાર્ગના પ્રવાહ અખંડ એક ધારાએ શાશ્વતા ચાલે છે. તેથી આચાર્ય દેવે આફ્રિ તથી રહિત એ વિશેષણુ મૂકયું છે. શિવ-કલ્યાણુમય સ ઉપદ્રવીને નાશ કરનાર એવા શિવ છે.
ચેાગીન્દ્રવ‘દિત’–યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, દેવગુરૂ ધર્મની શ્રદ્ધા, અધ્ય ચન, તપ, દાન, શિયલ, ઉત્તમ ભાવના, ધર્મોનુપ્રેક્ષા, ઇંદ્રિયાના
For Private And Personal Use Only