Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ૬ ન શમે વેર વેરથી , ૧૧ ભૂંડી રીતે મરાવી નાખ્યાં છે. એમ વિચારી તેણે મ્યાનમાંથી તલવાર ખેંચી. પણ તે જ વખતે તેને પિતાના શબ્દો યાદ આવ્યા : ‘ લાંબું જોઈશ નહિ, ટૂંકુંય જોઈશ નહિ. વેરથી વેર નહિ શકે, અવેરથી જ વેર શમશે. ' પિતાની છેલ્લી આજ્ઞા સ્થાપવી ઠીક નહિ એમ માની, તેણે તલવાર મ્યાન કરી, પરંતુ ઊંધતા રાજાના માં સામું જોતાં, તેને ફ્રી પિતાનું મરણ યાદ આવ્યું અને વેરના ઊભરા ચડી આવ્યા. બીજી વાર પણ તેણે પિતાના શબ્દો યાદ કરી તલવાર મ્યાન કરી દીધી. એ જ પ્રમાણે ત્રીજી વાર પણ તલવાર ખેંચીને પાછી મ્યાન કરવા જતા હતા, તેવામાં બ્રહ્મદત્ત રાજા ગભરાયેલે ચહેરે સફાળા જાગી ઊઠયો. દીધાવુએ પૂછ્યું, ‘ મહારાજ, કેમ ગભરાયેલા જેવા આમ ઝબકીને જાગી ઊઠચા ? ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66