Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 62
________________ દેવીધર્મી કાણ બંને ભાઈઓએ તેને બધી વાત કહી સંભળાવી. તે સાંભળી, નાના કુમાર ખૂબ રડયો, અને પછી બંનેના હાથ પકડીને એક્લ્યા, “ હું પણ તમારી સાથે જ આવીશ; હું મારી માનું માં પણ જોવાને નથી. 31 ΟΥ બંને ભાઈઓએ તેને ખૂબ સમજાયે; પણ તેણે માન્યું નહીં. છેવટે ત્રણ જણ સાથે જ એકબીજાના હાથ ઝાલી આગળ ચાલ્યા. થાડા દિવસમાં તેએ હિમાલયમાં આવી પહેોંચ્યા. ત્યાં કાઈ સારા તથા રહેવા લાયક ગુપ્ત સ્થળની શેાધ કરતા તેઓ ફરવા લાગ્યા. K એક વખત ખાડા ટેકરા એળંગીને ચાલતાં ચાલતાં તે બહુ થાકી ગયા. મહીપાલ એક ઝાડ નીચે બેસી પડયો. તે જોઈ નાના સૂર્યકુમાર ચડે દૂર દેખાતા સરાવરમાંથી મેાટાભાઈ માટે પાણી ભરી લાવવા ગયે. તે સરાવર કુબેરે પેાતાના એક જળવાસી દેવને તેની કાઈ સેવા બદલ રહેવા માટે ભેટ આપેલું હતું. તેમાં પાણી પીવા જે કાઈ આવે, તેને ખાઈ જવાની તેને છૂટ હતી; પરંતુ “દેવધર્મી કાણુ કહેવાય” એ સવાલના સંતાષકારક જવાબ એ આપે, તેને મારવાની મના હતી. સૂર્યકુમાર તે સરૈાવરમાં કિનારે હાથપગ ધોઈ, પાણી ભરવા જરા અંદર પેઠા કે તરત પેલા જળવાસીએ તેને પકડયો. તેણે કુમારને કહ્યું : “દેવધર્મી કાણુ કહેવાય, એ જો તું મને ખરાખર કહે, તા જ હું તને જીવતે જવા ઉં; નહીં તે આજે રાતે હું તને મારીને વાળુ કરીશ. ’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66