Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ વેર અને બદલા ' મળે, એનું તેને ભારે દુ:ખ રહેવા લાગ્યું. તેણે એક વખત રાજાને કહ્યું : “ તમે મારા પુત્રના જન્મ વખતે વરદાન માગવા મને કહ્યું હતું. તે વરદાન હવે હું માગું છું : મારા પુત્રને રાજગાદી આપે. ઋ O '' રાજાએ કહ્યું : “ મારે બે મેાટા પુત્રા જીવતા છે; તેમનેા હક ડુબાવીને હું નાનાને રાજગાદી શી રીતે આપું ? મારી પ્રજા તથા પ્રધાનો પણ તે વસ્તુ શાનાં કબૂલ રાખે ? ” પરંતુ રાણીનું મન માન્યું નહિ. તે બહુ હઠે ભરાઈ. રાજા સમજી ગયા કે, તે હવે મારા બંને પુત્રોને મારી નખાવશે. તેથી તેણે તે બંનેને છાનામાના બેાલાવીને બધી વાત કહી; તથા દૂર કયાંક વનવગડામાં ગુપચુપ ચાલ્યા જવાની સલાહ આપી. પછી પાતે જ્યારે મરણ પામે, ત્યારે કાયદેસરના વારસદાર તરીકે રાજગાદી લેવા પાછા આવજો, એમ તેણે કહ્યું. ત્યાર બાદ એક દિવસ લાગ જોઈ, કાઈ ન જાણે તેમ, થોડાણા જરૂરી સામાન આપી, બંને કુમારાને રાજાએ નગર બહાર પહોંચાડી દીધા. ત્યાંથી તેઓ પાસેના વન તરફ આગળ જવા લાગ્યા. તે દિવસે નાના સૂર્યકુમાર નગર બહાર ભાઈબંધા સાથે ધાડા ખેલાવતા હતા. તેણે પેાતાના બંને ભાઈ એને છાનામાના વનમાં પેસી જતા જોયા. કાઈ ન જાણે તેમ તે પણ એકલા તેમની પાછળ ગયા, અને થાડે દૂર ગયા બાદ છતા થઈ તેમને પૂછવા લાગ્યા : “ કહેા, તમે બંને મને મૂકી છાનામાના કયાં જતા રહેા છે? ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66