Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ વેર અને દલા મારરાજાએ ગીધનું કહ્યું ન માન્યું, તેણે તે હંસરાજાને પેાતાની સાથે કેદ્રી તરીકે લઈને જ પાતાને દેશ પાછા ફરવાના નિરધાર કર્યો. જ ૨૯ બીજી ખાજુ હંસરાજાના વજીર ચાતકે સારસેાની એક ટુકડીને પાછળથી મારાજાની રાજધાની ઉપર હુમલા કરવા માકલી. રાજધાનીમાં રાખેલું મારરાજાનું ઘેાડુંધણું લશ્કર કપાઈ ગયું અને સારસાએ મારરાજાની રાણીએની માહી વલે કરી. Jain Education International જ આ સમાચાર મળતાં જ પેાતાની રાણીઓને છેાડાવવા મારરાજાએ પેાતાના લશ્કર સાથે રાજધાની તરફ દાડી જવાના વિચાર કર્યાં. સારસ તે વખતે ગીધે તેને ફરીથી કહ્યું કે, એમ કરીશું તેા હંસરાજા આપણી પાછળથી બીજો હુમલા કરશે. તેના કરતાં હવે આ કારમી લડાઈ લંબાવવાને ખલે હંસરાજા સાથે દાતી કરીને બધા ઝઘડા પતાવી દા. આપણે તેને રાજ્ય પાછું આપીશું, તે હજુ આપણા હાથ ઊંચા રહેશે અને તે તરત આપણા દાત થશે. મારરાજાને હવે કંઈક સર્નજ આવી. તેણે હંસરાજા સાથે સુલેહ કરવા ગીધને જ માલ્યા. tt ગીધે જઈને હંસરાજને કહ્યું : “ આ લડાઈ નકામી ઊભી થઈ છે. એને લંબાવવાથી આપસઆપસમાં વેર For Private & Personal Use Only . www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66