Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પર
વેર અને અદલા
આવતું ન જોઈ, દરેક શિયાળ એક એક માણસને નક્કી કરી, તેની ઉપર તૂટી પડ્યું.
બન્યું એવું કે, શિયાળાના રાજાએ પાતાના ભક્ષ તરીકે પસંદ કર્યો તે મહાશીલ જ હતાં. તે ડાકુ” લખાવી લહેરથી જેવા મહાશીલના ડાકા તરફ આવ્યા, તેવું જ મહાશીલે પેાતાનું ડાકું ઝડપથી બાજુએ ફેરવી લઈ, ચપળતાથી પેાતાના ખચકામાં તેનું ગળું પકડી લીધું. ભારે ખેંચાખેંચ કરવા છતાં શિયાળાના રાજા પેાતાનું ગળું છેાડાવી ન શકો, ત્યારે તેણે મરણ વખતની કારમી ચીસ નાખી. તે ચીસ સાંભળી આજુબાજુનાં શિયાળ સમજ્યાં કે, પાસે કાઈ માણસ છૂટા છે અને તેણે આપણા રાજાને પકડયો છે, તેથી તેણે મરણ વખતની કારમી ચીસ નાખી છે. એટલે બધાં જ જીવ લઈ ને ત્યાંથી નાસી ગયાં !
બીજાં શિયાળાને નાસી ગયેલાં જોઈ, તથા પેાતાના નાસી છૂટવાના કાઈ ઇલાજ ન જોઈ,શિયાળાના રાજા ગાંડા જેવા બની પગ ધસતા અને જમીન ખાતરતા આમ તેમ ઊચા-નીચા આડા-ટેડા અમળાવા લાગ્યા. તેથી મહાશીલના જમણા હાથ તરફની માટી ખસીને ઢીલી થઈ ગઈ. એમ થાડી વાર ચાલવા ઈ, છેવટે મહાશીલે પેાતાનું માં પહેાળું કરી શિયાળને જવા દ્વીધા. * પછી પાતાના અતિશય બળ વડે જમણા હાથને ઢીલી થયેલી માટીમાંથી બહાર કાઢી તેણે આસપાસની પૂરેલી માટી ઓછી કરવા માંડી. થાડી વારમાં બંને હાથ વાપરી તે ખાડામાંથી
Jain Education International
:
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66