Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 52
________________ મહાશાલ સજા પ૧ પકડીને મશાનમાં લઈ જાઓ અને ખાડા ખોદી એકલું ડોકું બહાર રહે તેમ દાટી દે. રાત્રે શિયાળવાં આવી તેમની અંતિમ ક્રિયા કરશે! - રાજાને હુકમ થતાં મહાશીલ તથા તેને હજાર સાથીઓને રમશાને લઈ જઈ ગાળા સુધી દાટવામાં આવ્યા. આવે વખતે પણ મહાશીલના મનમાં કેસલરાજ કે તેનાં માણસે સામે કશો બૂરો ખ્યાલ આવે નહિ. કેસલરાજનાં માણસે બધાને ગળા સુધી દાટીને પાછાં ફર્યા. ત્યાર બાદ મહાશીલે પિતાના વફાદાર સાથીઓને કહ્યું: “ભાઈઓ, તમે શીલનો જ વિચાર કરજે. શીલ આચરતાં મરણ આવે તે પણ લાભ જ છે. શીલ ન આચરનાર પ્રત્યે કરૂણું ધારણ કરે તેના પ્રત્યે કૈધ અથવા દ્વેષ ન કરતા.' મધરાતે શિયાળવાં ભેગાં થઈ માણસના માંસની લાલચે દોડતાં ત્યાં આવી પહોંચ્યાં. મહાશીલે તથા તેના સાથીદારોએ એકસામટી મેટી બૂમ પાડી. તેથી ગભરાઈને તે બધાં એક વાર તે દૂર નાસી ગયાં. પણ પાછળ કેઈને આવતું ન જોઈ, તેઓ પાછાં આવ્યાં. પિલાઓએ ફરીથી બૂમ પાડી. આ વખતે પણ બમ સાંભળી શિયાળવાં નાસી ગયાં. પણ થિી વાર પછી પાછા ફર્યા. હવે તે સમજી ગયાં કે, દાટેલાં આ માણસે સિવાય બીજો કોઈ માણસ આજુબાજુ નથી. તેથી ત્રીજી વારની બૂમે તેઓ નાસી જવાને બદલે ઊભાં જ રહ્યાં. અને પછી કોઈ માણસને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66