Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 49
________________ વેર અને બદલા મહાશીલના બાપે આખા રાજ્યમાંથી એક હજાર મજબૂત તથા શૂરવીર માણસાને ચૂંટી કાઢી, ખવરાવી પિવરાવીને તથા જુદાં જુદાં હથિયારાની કરામતે શિખવાડીને તૈયાર કર્યાં હતા. રાજાના બેાલથી તેઓ ગાંડા હાથીની સામે પણ દાડી જાય, અથવા આકાશમાંથી પડતી વીજળીને પણ પકડવા ધસે, એવા તેઓ વફાદાર પણ હતા. આજુબાજુના રાજાઓનાં મેટાં મેટાં લશ્કરી સુધ્ધાં એ ‘ કાશીરાજના હજાર'ના નામથી થરથરી ઊઠતાં. મહાશીલે રાજા થતાં જ આ હજારે જણને ખેતી કરવા જમીન આપીને પેાતાની નેાકરીમાંથી છૂટા કર્યાં. ત્યારે સૌ વજીરા અને લૉકા આશા ખાઈ બેઠા, અને ગમે ત્યારે ફાવે તે દુશ્મના હવે કાશીદેશ ઉપર ચડાઈ કરશે, એમ માનવા લાગ્યા. : ' એ અરસામાં રાજાને એક વજીર રણવાસમાં ગુને કરતાં પકડાયા. રાજાએ તેને કહ્યું કે હું મૂરખ ! તેં ભારે અાગ્ય કામ ક્યું છે; તું હવે મારા રાજ્યમાં રહેવા ચાગ્ય નથી. તું તારી માલમિલક્ત તથા કુટુંબકબીલા લઈ જલદી મારા દેશની બહાર ચાહ્યા જા. ” પેલે વજીર કાશીદેશમાંથી નીકળી કાશલ દેશના રાજાની નાકરીમાં રહ્યો, અને ધીમે ધીમે તેને વિશ્વાસુ સલાહકાર બન્યા. એક દિવસ લાગ જોઈ તેણે કાશલરાજાને કહ્યું : “ મહારાજ, કાશીનું રાજ્ય મધમાખા વિનાના મધપૂડા જેવું છે. રાજામાં કંઈ માલ નથી, અને મૂઠીભર માણસાથી જ આખું રાજ્ય સહેજે જીતી લેવાશે ! ' ΟΥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66