Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ ८ અંગુલિમાલ લૂંટારા // ; પૂર્વે અંગુલિમાલ નામે એક નામીચા લૂંટારા હતા. તેણે શ્રાવસ્તીની આસપાસ પુષ્કળ ગામે ઉજ્જડ કરી નાખ્યાં હતાં. તેનું અશુલિમાલ નામ પડવાનું કારણ એ હતું કે, માણસના વધ કરી, તે તેની આંગળી કાપી લેતા; પછી એ બધી આંગળીઓની માળા બનાવી તે ગળામાં પહેરતા. એમ કરતાં તે માળા જેમ લાંખી થતી જાય, તેમ તે આનંદ પામતા ! , એક વખત યુદ્ધ ભગવાન ગામમાંથી ભિક્ષા લઈ ને, જે દિશામાં અંગુલિમાલ રહેતા હતા, તે દિશા તરફ જતા હતા. રસ્તામાં ગાવાળિયાઓએ અને ખેડૂતાએ તેમને તે માર્ગે ન જવા ખૂબ આગ્રહ કર્યો અને કહ્યું: હું સાધુ, તું આ માર્ગે જઈશ મા. સામેના જંગલમાં અંગુલિમાલ નામે ભયંકર લૂંટારા રહે છે. પેાતાના ગળામાં પહેરેલી માળામાં વધારા કરવા ખાતર પણ તે તને મારી નાખીને તારી આંગળી કાપી લેશે. પરંતુ બુદ્ધ ભગવાન તે। કંઈ ઉત્તર આપ્યા વિના સ્થિર પગલે સીધા આગળ વધ્યા. થાડુંક ચાલ્યા પછી તે અંગુલિમાલની નજરે ચડયા. તેમને નિર્ભયપણે આવતા જોઈ અંગુલિમાલ નવાઈ પામી પેાતાના મનમાં વિચારવા લાગ્યા, આ માર્ગે એકલા આવવાની કોઈ હિંમત ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66