Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
બેની લડાઈમાં ત્રીજો ફાવે
૩૫ વિષે ફરિયાદ કરી. બુદ્ધ ભગવાને જવાબમાં તેમને નીચેની વાત કહીઃ
ગંગા કિનારે બે જળબિલાડીઓ રહેતી હતી. એક વખત તેમાંની એકે હિત જાતનું મોટું માછલું પકડ્યું. પણ તે માછલું તે બિલાડીને જ જોર કરીને પાણીની અંદર ખેંચી જવા લાગ્યું. ત્યારે તે જળબિલાડીએ બીજીને કહ્યું કે, “તું જે મદદ કરે તો આપણે બંને થઈને આને બહાર ખેંચી કાઢીએ, અને પછી બંને જણ આનંદથી તેને ખાઈએ.'
પેલી બીજી જળબિલાડી તરત તેની મદદે ગઈ, અને પછી બંનેએ મળીને તે માછલું બહાર ખેંચી કા. રોહિત માછલાનું માથું અને પૂંછડી નકામાં હોય છે; વચલો ભાગ જ સારે ગણાય છે. પેલી બે જળબિલાડીએમાં હવે તકરાર પડી કે, એ માછલાને વચલો ભાગ કોણ લે? પહેલી બિલાડી કહે કે, તેને પહેલું પકડ્યું હતું, એટલે મારે હક કહેવાય. ત્યારે બીજી કહે કે, મેં મદદ ન કરી હેત તે તેને તારે છોડી જ દેવું પડ્યું હત, માટે મારે હક કહેવાય. - આ તકરાર લાંબી ચાલી; અને તે બેમાંથી કેઈ જ કશી સમજૂતી ઉપર આવવા તૈયાર ન થયું. એવામાં
ત્યાં જઈને એક શિયાળ જતું હતું. બંનેએ તેને બેલાવીને વાત કરી, તથા ન્યાયથી ભાગ વહેંચી આપવા જણાવ્યું. શિયાળે કહ્યું કે, ભલભલી મેટી તકરારે મેં ચૂકવી આપી છે; તે આ નાનીશીક તકરારને તે શો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66