Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ વેર અને બદલા : " પંખીએએ પાતાના બચાવમાં કહ્યું ઃ “ મહારાજ, આ દુષ્ટ ખગલા આપણા રાજ્યમાં આવી, આપની અને આપણા રાષ્ટ્રની આમ આમ નિંદા કરે છે. ” મેરરાજા આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને તેણે બગલાને કહ્યું : જા, હમણાં જ જઈને તારા રાજાને કહે કે, અમે લડવા આવીએ છીએ; રણમેદાનમાં જણાશે કે, કાણ સ્ત્રી જેવું છે અને કાણુ શૂરવીર છે. '' સારરાજાને વજીર ગીધ વચ્ચે પડયો. તેણે કહ્યું : “ આવી નકામી વાતમાંથી તે લડાઈનું કહેણ માલાતું હશે ? અને લડાઈથી કશી ખાખતના ફેંસલે થાય ખરા ? લડાઈમાં શૂરવીર જ જીતે અથવા જે સાચા હૈાય તે જ જીતે, એમ શી રીતે કહેવાય ? ’ મારે ગીધને ધમકાવી ચૂપ કરી દ્વીધા. અને બગલા મારરાજાને સંદેશ લઈ વિદાય થયા. २९ Jain Education International ઘેાડા વખતમાં બંને રાજાએ વચ્ચે ભારે લડાઈ થઈ. બહાદુરીથી લડવા છતાં મારરાજાનું ધણું લશ્કર હણાયું. તેણે હવે યુક્તિના આશરા લીયેા. થાડા કાગડાઓને સમજાવીને For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66