Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ વેરની પરંપરા બુદ્ધ ભગવાનના આ ઉપદેશની અસર ખાસ કરીને બંને વહુઓ ઉપર ભારે થઈ. જાણે તેમના જ પૂર્વજન્મની વાત જાણી લઈને ભગવાન આ બધું ન સંભળાવતા હોય! ભદ્રાની આંખમાંથી ધાર આંસુ વહેવા લાગ્યાં. તે ઊઠીને બેલ્યા વિના ભગવાનને ચરણે પડી, અને પછી ધીમે ધીમે ઊઠીને ધન્યા પાસે ગઈ અને તેના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ધન્યાની આંખમાં પણ આંસુ માતાં ન હતાં. તેણે પણ ભદ્રાનું માથું ઊંચું કરી હૃદય સરસું દાખ્યું, અને પછી પોતાના પતિના ખોળામાંથી પિતાને દીકરે લઈને પિતાને હાથે ભદ્રાના ખેળામાં મૂકી દીધે! - ભદ્રા રડતી રડતી તે છોકરાના મેં સામું જોઈ રહી, અને પછી તરત તે છોકરાને છાતી સરસ લઈ, બુદ્ધ ભગવાનને ચરણે પડી. આમ, ત્રણ ત્રણ જન્મથી ચાલતા આવેલા વેરને, ભગવાનના ચરણ સમક્ષ, અંત આવી ગયો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66