Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ વેરની પરંપરા નવી વહુએ હવે તેમ કર્યું. પણ જ્યારે તેના પેટ વગેરેના આકાર ઉપરથી જૂનીને ખખર પડી, ત્યારે તે નવી વહુને વઢવા લાગી કે, તેં દહાડા રહ્યાની ખબર મને કેમ ન કહી? 676 નવીએ શે! સીધા જવાબ ન આપ્યા. પણ જૂની વહુ સમજી ગઈ કે, નવી વહુને મારા ઉપર વહેમ ગયા છે. તે હવે તેને દવા ખવરાવવાનેા કંઈક ઉપાય શેાધવા લાગી. એક વખત લાગ જોઈ તેણે થાડી દવા નવી વહુના ખારાકમાં ભેળવી દ્વીધી. નવી વહુએ તે ખારાક ખાધેા; પરંતુ આ વખતે ગર્ભ માટા થઈ ગયા હતા એટલે ગળી પડયો નહ. પણ નવી વહુનું પીડામાં ભાગી ગયું. શરીર તે મરતી વખતે તેણે “મેા પાડી પાડીને જૂની વહુને સંભળાવ્યું કે, ‘ તેં મારાં ત્રણ છેકરાં માર્યાં, અને છેવટે મારા પણ જીવ લીધા. હવે પછીને જન્મે હું તારાં ત્રણ છેકરાં ખાઉં અને તને પણ ખાઉં ત્યારે ખરી !' મરતી વખતની આ કારમી ઇચ્છાથી નવી વહુ ખીજે જન્મે તે જ ધરમાં બિલાડી થઈને જન્મી. નવી વહુના મરવાનું કારણ જાણી જૂની વહુને તેના પતિએ એટલા બધા ઢારમાર માર્યાં કે, તે પણ થાડા દિવસમાં મરી ગઈ અને એ જ ઘરમાં મરધી થઈ તે જન્મી. આ મરધીએ ઈંડાં મૂકયાં કે તરત પેલી ખિલાડી આવીને ખાઇ ગઈ. ત્રણ વખત ખિલાડીએ આમ જ કર્યું, અને પછી તા તેણે મરધીને જ પકડી. મરધીએ મરતી વે.-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66