Book Title: Vaishali Author(s): Vijayendrasuri Publisher: Kashinath Sarak View full book textPage 7
________________ રાષ્ટ્રપતિને અભિપ્રાય દેશરત્ન ડોકટરે બાબૂ રાજેન્દ્રપ્રસાદજીની અમૂલ્ય સમ્મતિ ન - 9ી તકે અન્ય ત્ર) 99M ત જયતિ એ છે ૮ કી મૃત મન | ખ છે ર છે — - - 96 ખિત કે જન્મની ન ર તે જે જ જબરી હે'જે શિરે - { ને ન vo add જા અને ૬ લ ા છે જે જો કિ જો જ છે કે કરી અન્ય ક0 x જળ ત . કે . છે કે જો ત હ - ક ન ક ૧ અને ૮ 2 3 4 ૧૪ . ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસમાં વૈશાલીનું મુખ્ય સ્થાન છે. કેટલાક દિવસોથી વિહારીઓએ ત્યાંની સ્મૃતિ કાયમ રાખવા માટે મેળો ભરવો શરૂ કર્યો છે. જેમાં તે સંબંધી ઐતિહાસિક વિવેચના અને અન્ય પ્રકારના સાંસ્કૃતિક વિષય ઉપર લેખો વાંચવામાં આવે છે. શ્રી વિજયેન્દ્રસૂરિજીએ જૈન, બૌદ્ધ અને વૈદિક દૃષ્ટિથી વિદેહ, વૈશાલી અને બીજા સ્થાનને ભૌગોલિક એતિહાસિક પરિચય કરા વવાને પ્રયત્ન આ પુસ્તકમાં કર્યો છે, જે સ્તુત્ય છે. આને વાંચીને પાઠકે એના મહત્ત્વને જાણશે અને ઈતિહાસના એક પ્રાયઃ વિસ્મરણ થઈ ગયેલા પાનાને ફરીથી સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 170