Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- [16] श्री उत्तराध्ययनसूत्रार्थ मनोगतं वाक्यगत, ज्ञात्वा आचार्यस्य तु / तत् परिगृह्य वाचा, कर्मणा उपपादयेत् // 43 / / બુદ્ધિદ્વારા પહેલાં મનવચન-કાયાગત, ગુરુના કાર્યને જાણ, હું કાર્ય કરું છું એમ વાણથી બેલી કાર્ય કરે थी शुरुनी सेवा मनवी वाय. (43). विगे अचोइए निच्च, खिप्पं हवइ सुचोइए / जहोवइठं सुकयं, किंचाई कुव्वइ सया // 44 // वित्तः अनोदितः नित्य, क्षिप्रं भवति सुनोदितः / यथोपदिष्टं सुकृतं, कृत्यानि करोति सदा // 44 // વિનયથી પ્રસિદ્ધ શિષ્ય, પ્રેરણા વગર જ દરેક સમયે ગુરુકામાં પ્રવૃત્તિ કરે છે. જે પ્રેરણા થાય તે તરત જ થાચિત કાર્ય બને છે. ગુરુના ઉપદેશ મુજબ, હંમેશાં सारी शेते आर्या मनवे छे. (44) नच्चा नमइ मेहावी, लोए कित्ती से जायए / हवइ किच्चाण सरणं, भूयाणं जगई जहा // 45 / / ज्ञात्वा नमति मेघावी, लोके कीर्तिस्तस्य जायते। भवति कृत्यानां शरणं, भूतानां 'जगती यथा // 45|| જે ઉપરોક્ત અર્થ જાણી તે તે કાર્ય કરવામાં નમ્ર ઉદ્યત, મર્યાદાવતી થાય છે તેથી “આને જન્મ સફલ છે, “આ સંસારસાગર તરી ગયો આવી કીર્તિ લોકમાં પ્રગટે છે. જેમ પૃથ્વી પ્રાણુઓના આધારભૂત છે તેમ આ પુણ્ય लियामानी माघार मने छे. (45) पुजा जस्स पसीयंति, संबुद्धा पुप्पसंथुया / पसन्ना लाभइस्संति, विउलं अठियं सुयम् // 46 // For Private And Personal Use Only

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55