Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-જૂ 51 સહવાને શરીર અસમર્થ છે. માટે શીધ્ર પ્રજ્ઞાવાળા પંડિતે, બહુજનના આદરભાવને પામેલા પ્રમાદ અનર્થકારી નથી.” –એમ માની પ્રમાદોમાં વિશ્વાસ ન રાખવું જોઈએ. વાસ્તજ ભારંડપંખીની માફક અપ્રમત્ત બની વિચરવું જોઈએ (6-120) चरे पयाई परिसंकमाणो, जं किंचि पासं इह मन्नमाणो / लाभंतरे जीविअ बूहइत्ता, पच्छा परिन्नाय मलावधंसी // 7 // चरेत् पदानि परिशङ्कमानः, यत् किंचित् पाश इह मन्यमानः / लाभान्तरे जीवितं बृहयित्वा, पश्चात् परिक्षाय मलापध्वंसी // 7 // - અર્થ-જે કાંઈ દુર્ગાન વગેરે પ્રમાદસ્થાનને પાશની માફક બંધ હેતુરૂપે માનતા, સંયમની વિરાધના ન થાય એ રીતે મુનિએ ચાલવું જોઈએ. સમ્યગદર્શન વગેરે ગુણોના લાભ સુધી જીવનનું રક્ષણ-સંવર્ધન કરી, હવે વિશિષ્ટ ગુણ નિર્જરા, ધર્મધ્યાન વગેરે લાભ કે અશકય છે, એમ જાણી ભક્તપ્રત્યાખ્યાનપૂર્વક સર્વથા, જીવનનિરપેક્ષ થઈ કર્મમલને નાશ કરનાર થવું જોઈએ. (7-121) छंदं निराहेण उवेइ मेक्विं, आसे जहा सिक्खिअवम्मधारी। पुव्वाईवासाई चरऽपमत्तो, तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं // 8 // छन्दानिरोधेन उपैति मोक्षं, अश्वो यथा शिक्षितवर्मधारी। पूर्वाणि वर्षाणि चरेदप्रमत्तः, तस्माद् मुनिः क्षिप्रमुपैति मोक्षम् // 8 // ' અર્થ-જેમ ઘેડે કેળવાયેલે કવચધારી વિજેતા બને છે, તેમ મુનિ ગુરુષારતંત્ર્ય સ્વીકારી, નિરાગ્રહી બની નિષ્કપાયી સંપૂર્ણ સંયમધારી હે મોક્ષ પામે છે. તેથી સ્વછંદતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55