Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 53 - શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-૪ સમૂહરૂ૫ લેકના તરફ સમદષ્ટિ રાખી, મેક્ષાભિલાષી બની, કુગતિગમન વગેરેથી આત્માને બચાવી, અપ્રમત્તપણે પ્રગતિ સાધવી જોઈએ. (10-124) मुहूं मुहं माहगुणे जयंतं, अणेगरूवा समणं चरंतं / फासा फुसन्ती असमंजसंच,न तेसु मिक्खु मणसा पउस्से // 11 // मुहुर्मुहुः मोहगुणान् जयन्तं, अनेकरूपाः थमणं चरन्तम् / स्पर्शाः स्पृशन्ति असमंजसं च, न तेषु भिक्षुर्मनसा प्रद्विष्यात् // 12 // અર્થ–વારંવાર મેહક શબ્દ વગેરેને જીતનાર સંયમમાર્ગમાં વિચરનાર મુનિ, વિવિધ પ્રકારવાળા પ્રતિકૂલ શબ્દ વગેરે વિષયેની ઉપસ્થિતિમાં મનથી પણ દ્વેષ ન કરે, અર્થાત્ જેમ અનુકૂલ વિષયમાં રાગ ન કરે તેમ અનિષ્ટ વિષયમાં દ્વેષ ન કરે. (11-125) मंदा य फासा बहुलाहणिज्जा, तहप्पगारेसु मणं न कुज्जा। रक्खिज्ज काहं विणइज्ज माणं, માં ન લેઝ દિન્ન રાKિiાશા मन्दाश्च स्पर्शा बहुलोमनीयाः, तथाप्रकारेषु मनो न कुर्यात् / रक्षेत् क्रोधं विनयेत् मानं, માથાં જ રેવેત પ્રગટ્યાત્મ ન્ ારા અર્થ_વિવેકીને અવિવેકી બનાવનાર, ચિત્તાકર્ષક કેમલ સ્પર્શ–મધુર રસ વગેરેમાં મુનિ મન મૂકે નહીં તથા ક્રોધને વારે, અહંકારને દૂર કરે, માયા ન સેવે અને આસક્તિને છેડે. (12-126), For Private And Personal Use Only

Page Navigation
1 ... 52 53 54 55