Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir "શ્રી પરીષહાધ્યયન-૨ 35 किलिण्णगाए मेहावी, पंकेण व रएण वा / प्रिंसु वा परितावेणं, सायं नो परिदेवए // 36 // क्लिन्नगात्रः मेधावी, पङ्केन वा रजला वा / ग्रीष्मे वा परितापेन, सात नो परिदेवेत // 36 // અર્થ–સ્નાનના ત્યાગરૂપ મર્યાદાવાળે મુનિ, ગ્રીષ્મ વગેરેમાં તાપથી પરસેવે ને પરસેવાથી પલળેલા મેલથી વ્યાસ શરીર બનવા છતાં, “કેવી રીતે કે ક્યારે મેલ દૂર થવાથી सुम थशे' सेवा प्रदाय-विला५ / 42. (38-84) वेएज्ज निज्जरापेही, आरियं धम्मणुत्तरं / / जाव सरीरभेओत्ति, जल्लं कारण धारए // 37 // वेदयेत् निर्जरापेक्षी, आर्य धर्म अनुत्तरम् / / यावत् शरीरभेदः, इति जल्लं कायेन धारयेत् / / 37 // અર્થ–આત્યંતિક કર્મક્ષયને અભિલાષી, શુભ આચારમય સર્વોત્તમ શ્રુતચારિત્રરૂપ ધર્મને પામેલે મુનિ, દેહના અવસાન સુધી શરીર દ્વારા મેલને ધારી તેના પરીષહને छते. (37-85) अभिवायणमब्भुट्ठाणं, सामी कुज्जा निमंतणं / जे ताई पडिसेवंति, न तेसिं पीहए मुणी // 38 // अभिवादनमभ्युत्थान, स्वामी कुर्यात् निमन्त्रणम् / ये तानि प्रतिसेवन्ते, न तेभ्यः स्पृहयेत् मुनिः // 38 // અર્થ–રાજા વગેરે વંદન-સ્તવન-અભ્યસ્થાન કે આહાર વગેરે માટેનું આમંત્રણ કરે, તે પણ મુનિ બીજાઓની માફક For Private And Personal Use Only

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55