Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami, 
Publisher: 

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પ્રમાદા પ્રમાદાધ્યયન-૪ છિછછછછછછછછછછછછછછછછછછછછી असंखयं जीविय मा पमायए, जरोवणीअस्स हु नत्थि ताणं / एवं विआणाहि जणे पमत्ते,किं नु विहिंसा अजया गहिति॥१॥ असंस्कृतं जीवितं मा प्रमादीः, जरोपनीतस्य हु नास्ति त्राणम् / एत विजानीहि जनाः प्रमत्ताः, किं नु विहिंस्रा अयताः ગ્રીષ્યત્તિ હું છે અર્થ–આ આયુષ્ય, સેંકડો પ્રયાથી વધારી કે તૂટેલું તે સાંધી શકાતું નથી. તેથી ચાર અંગે મેળવ્યા પછી પ્રમાદ ન કરે ! જે પ્રમાદ કરશે તે ફરીથી ચાર અંગે દુર્લભ છે. વળી ઘરેડાને ઘડપણ દૂર કરનાર શરણ નથી અથવા ઘરડે ઘર્મ કરી શકતું નથી, માટે ઘડપણ આવ્યા પહેલાં ધર્મ કરવામાં પ્રમાદ ન કરે. પ્રમાદી, પાપસ્થાનેને સેવનારા, વિવિધ હિંસા કરનારા છે, દુઃખસ્થાને નરક વગેરેના મહેમાન બને છે. કેઈ તેઓને બચાવી શકતું નથી, માટે ધર્મમાં પ્રમાદ ન કરે. (1-115) जे पावकम्मे हि धणं मणूसा, समाययंती अमइं गहाय / पहाय ते पासपयट्टिए नरे, वेराणुबद्धा नरयं उविति // 2 // For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55