Book Title: Uttradhayayan Sutra
Author(s): Sudharmaswami,
Publisher:
View full book text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir gaczorgioROROCIRCUNSTAR 4 શ્રી ચતુરંગીય અધ્યયન-૩ चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणा / माणुसत्तं सुई सद्धा, संजमम्मि अ वीरिअं // 1 // चत्वारि परमाङ्गानि, दुर्लभानि इह जन्तोः / मानुषत्वं श्रुतिः श्रद्धा, संयमे च वीर्यम् // 1 // અર્થ-આ સંસારમાં પ્રાણીને, ધર્મના ચાર મુખ્ય કારણે-જેમ કે “મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ, ધર્મની શ્રદ્ધા, *સંયમના વિષે સામર્થ્ય, દુર્લભ છે. (1-5) समावना ण संसारे, नाणागुत्तासु जाइसु / कम्मा नाणाविहा कटु, पुढो विस्संभआ पया // 2 // समापन्नाः खलु संसारे, नानागोत्रासु जातिषु / - कर्माणि नानाविधानि कृत्वा, पृथक् विश्वभृतः प्रजाः // 2 // અથ–સંસારમાં, નાનાવિધ નામવાળી ક્ષત્રિય વગેરે જાતિઓમાં જન્મેલ જનસમૂહ, નાનાવિધ કર્મો કરી-કર્માધીન બની જુદા જુદા આકાશના પ્રત્યેક પ્રદેશમાં જન્માદિ દ્વારા ફરે છે. અર્થાત્ મનુષ્યજન્મ મેળવીને પણ પોતે કરેલા કર્મના પ્રભાવથી બીજી ગતિઓમાં ભટકનાર જનસમૂહને ફરીથી મનુષ્યજન્મ દુર્લભ બની જાય છે. (2-96) For Private And Personal Use Only

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55