________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે તે વિનીત શિષ્ય, વૈમાનિક-તિષી ભવનપતિ-વ્યંતરે વિ.થી તથા રાજા વિ. મનુષ્યથી પૂજિત થયેલે, શુક્ર-શેણિ તરૂપ પ્રથમ કારણુજન્ય આ ઔદારિક શરીરને છોડી શાશ્વત સિદ્ધ બને છે. જે સિદ્ધ ન બને તે લઘુકમાં મહદ્ધિક વૈમાનિક દેવ બને છે. આ પ્રમાણે વિનયશ્રુત નામનું અધ્યયન તીર્થંકર-ગણધર વિ. ના ઉપદેશથી મેં તારી આગળ કહ્યું. એમ સુધર્મારવામી, જંબુસ્વામીને કહે છે. હું પહેલું વિનયબ્રુવાધ્યયન સંપૂર્ણ છછછછછછછછછછછછછછછરી For Private And Personal Use Only