Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 11
________________ ૧૦ - પણ સુંદર વિચારણા કરવામાં આવી છે. તેથી આ સૂત્ર -શ્રી જૈનશાસનમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. દિગમ્બર અને શ્વેતાંબર એમ બન્ને સંપ્રદાયમાં પ્રસ્તુત - સૂત્રનું પઠન-પાઠન ઘણા લાંબા સમયથી ચાલુ છે. તેમાં પણ દિગમ્બર સંપ્રદાયમાં તે કેટલાંક સૂત્રેના ફેરફાર સાથે આ સૂત્રને “ સર્વોપરિ મુખ્ય આગમ માક્ષશાસ્ત્ર” તરીકે માનવામાં આવે છે. તેઓ આ સૂત્રના ર્તા -“ઉમાસ્વાતિ” અથવા “ઉમાસ્વામીને શ્રી કુંદકુંદાચાર્યના શિષ્ય તરીકે માને છે. પરંતુ આ ગ્રન્થકર્તા શ્રી ઉમાસ્વાતિ દિગમ્બર સંપ્રદાયના નથી, પણ શ્વેતામ્બર સંપ્રદાયમાં (પરમ્પરામાં) જ થયેલા છે. તે માટે વિશેષ જિજ્ઞાસુઓએ પ. પૂ. આગમેદ્ધારક શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. સાહેબે લખેલ “વાર્થવતન્મનિઃ ” નામનું પુસ્તક જેવું. શ્વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રસ્તુત ગ્રન્થ ઘણા મહ- નવનું સ્થાન ધરાવે છે. આ ગ્રન્થ ઉપર બંને સંપ્રદાયના અનેક આચાર્ય મહારાજેએ અનેક ટીકાઓ તેમજ અનેક - પંડિતેઓ હિન્દી તથા ગુજરાતી ભાષામાં નાનાં–મેટાં અનેક પુસ્તક બહાર પાડેલ છે. આ ગ્રન્થ માત્ર ૨૦૦ થી પણ ઓછા પ્રમાણ - વાળ હોવા છતાં તેમાં લગભગ જૈન દર્શનના મૌલિક - બધા જ પદાર્થોને સંગ્રહ કરવામાં આવેલ છે. માટે જ -ઉમાસવાતિ જેવા કોઈ સંગ્રહકાર નથી.” એમ શ્રી સિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 753