Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 23
________________ ४ તારાદિત્રયદ્વાત્રિંશિકા/બ્લોક-૨ અવતરણિકા : તારાદૃષ્ટિમાં પ્રગટ થતા નિયમોનું સ્વરૂપ બતાવે છે શ્લોક ઃ नियमा: शौचसन्तोषौ स्वाध्यायतपसी अपि । देवताप्रणिधानं च योगाचार्यैरुदाहृताः ।।२।। અન્વયાર્થ: શોચસન્તોષો=શોચ, સંતોષ સ્વાધ્યાયતવસી=સ્વાધ્યાય, તપ લેવતાનિધાનં ==અને દેવતાપ્રણિધાન=ઈશ્વરનું પ્રણિધાન યોષાય =યોગાચાર્યો વડે નિયમાઃ વાદ્દતા =નિયમો કહેવાયા છે. ।।૨।। શ્લોકાર્થ : શૌય, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વરપ્રણિધાન યોગાચાર્યો વડે નિયમો કહેવાયા છે. કાચા ટીકા ઃ नियमा इति - शौचं - शुचित्वं, तद्द्द्विविधं, बाह्यमाभ्यन्तरं च, बाह्यं मृज्जलादिभिः कायप्रक्षालनं, आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तमलप्रक्षालनं, सन्तोष: - सन्तुष्टिः, स्वाध्यायः प्रणवपूर्वाणां मन्त्राणां जप, तपः कृच्छ्रचान्द्रायणादि, देवताप्रणिधानमीश्वरप्रणिधानं सर्वक्रियाणां फलनिरपेक्षतया ईश्वरसमर्पणलक्षणं, एते योगाचार्यैः=पतञ्जल्यादिभिर्नियमा उदाहृताः, यदुक्तं ‘શોધસન્તોષતપ:સ્વાધ્યાયેશ્વરપ્રણિધાનાનિ નિયમા:' [પા.યો.મૂ. ૨-૩૨] કૃતિ ારા Jain Education International ટીકાર્થઃ शौचं કૃતિ ।। શૌચ=શુચિપણું, તે=શૌચ, બે પ્રકારનું છે : બાહ્ય અને અત્યંતર. માટી, જલાદિ વડે કાયાનું પ્રક્ષાલન બાહ્ય છે–બાહ્ય શુચિપણું છે, મૈત્યાદિ વડે ચિત્તનું પ્રક્ષાલન આન્વંતર છે=આવ્યંતર શુચિપણું છે. સંતોષ=સંતુષ્ટિ, પ્રણવપૂર્વક મંત્રોનો જપ સ્વાઘ્યાય છે, કૃચ્છુચાન્દ્રાયણાદિ — For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120