________________
४
તારાદિત્રયદ્વાત્રિંશિકા/બ્લોક-૨
અવતરણિકા :
તારાદૃષ્ટિમાં પ્રગટ થતા નિયમોનું સ્વરૂપ બતાવે છે
શ્લોક ઃ
नियमा: शौचसन्तोषौ स्वाध्यायतपसी अपि । देवताप्रणिधानं च योगाचार्यैरुदाहृताः ।।२।।
અન્વયાર્થ:
શોચસન્તોષો=શોચ, સંતોષ સ્વાધ્યાયતવસી=સ્વાધ્યાય, તપ લેવતાનિધાનં ==અને દેવતાપ્રણિધાન=ઈશ્વરનું પ્રણિધાન યોષાય =યોગાચાર્યો વડે નિયમાઃ વાદ્દતા =નિયમો કહેવાયા છે. ।।૨।।
શ્લોકાર્થ :
શૌય, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વરપ્રણિધાન યોગાચાર્યો વડે નિયમો કહેવાયા છે. કાચા
ટીકા ઃ
नियमा इति - शौचं - शुचित्वं, तद्द्द्विविधं, बाह्यमाभ्यन्तरं च, बाह्यं मृज्जलादिभिः कायप्रक्षालनं, आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तमलप्रक्षालनं, सन्तोष: - सन्तुष्टिः, स्वाध्यायः प्रणवपूर्वाणां मन्त्राणां जप, तपः कृच्छ्रचान्द्रायणादि, देवताप्रणिधानमीश्वरप्रणिधानं सर्वक्रियाणां फलनिरपेक्षतया ईश्वरसमर्पणलक्षणं, एते योगाचार्यैः=पतञ्जल्यादिभिर्नियमा उदाहृताः, यदुक्तं
‘શોધસન્તોષતપ:સ્વાધ્યાયેશ્વરપ્રણિધાનાનિ નિયમા:' [પા.યો.મૂ. ૨-૩૨] કૃતિ ારા
Jain Education International
ટીકાર્થઃ
शौचं કૃતિ ।। શૌચ=શુચિપણું, તે=શૌચ, બે પ્રકારનું છે : બાહ્ય અને અત્યંતર. માટી, જલાદિ વડે કાયાનું પ્રક્ષાલન બાહ્ય છે–બાહ્ય શુચિપણું છે, મૈત્યાદિ વડે ચિત્તનું પ્રક્ષાલન આન્વંતર છે=આવ્યંતર શુચિપણું છે. સંતોષ=સંતુષ્ટિ, પ્રણવપૂર્વક મંત્રોનો જપ સ્વાઘ્યાય છે, કૃચ્છુચાન્દ્રાયણાદિ
—
For Private & Personal Use Only
www.jainelibrary.org