Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 42
________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૯ અવતરણિકા : પૂર્વશ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે ચિત્રપ્રકારની મુમુક્ષુઓની પ્રવૃત્તિ છે, અને તે અશેષ કેવી રીતે જણાઈ શકે ? અર્થાત જણાતી નથી. કેમ જણાતી નથી ? એમાં યુક્તિ આપવા અર્થે કહે છે – શ્લોક : नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह तदित्यस्यां मन्यते सदा ।।९।। અન્વયાર્થ: (જે કારણથી) અર્વા અમારી મદતી પ્રજ્ઞા =મહાન પ્રજ્ઞા નથી= અવિસંવાદી બુદ્ધિ નથી; શાસ્ત્રવિસ્તાર: સુમદા=શાસ્ત્રવિસ્તાર સુમહાન છે; (તે કારણથી જુદી જુદી મુમુક્ષની પ્રવૃત્તિ પૂર્ણ પોતે જાણી શકતા નથી તેમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે.) તેથી અહીં-યોગમાર્ગની પ્રવૃત્તિમાં, શિષ્ટા=શિષ્ટ પુરુષો મા = પ્રમાણ છે. તિગત આકપૂર્વમાં વર્ણન કર્યું એ, મસ્યાં છો આ દૃષ્ટિમાં સા=હંમેશાં મતે માને છે. ICI શ્લોકાર્ચ - અમારી મહાન પ્રજ્ઞા નથી, સુમહાન શાઅવિસ્તાર છે; તે કારણથી અહીં યોગમાર્ગની પ્રવૃત્તિમાં શિષ્ટ પુરુષો પ્રમાણ છે. આ દષ્ટિમાં સદા માને છે. II-II ટીકા : नेति-नास्माकं महती प्रज्ञाविसंवादिनी बुद्धिः, स्वप्रज्ञाकल्पिते विसंवाददर्शनात् । तथा सुमहान् अपारः शास्त्रस्य विस्तरः तत् तस्मात् शिष्टा:साधुजनसम्मता: प्रमाणमिह प्रस्तुतव्यतिकरे, यत्तैराचरितं तदेव यथाशक्ति सामान्येन कर्तुं युज्यत इत्यर्थः । इति एतद्, अस्यां दृष्टौ मन्यते सदा નિત્તરમ્ આશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120