Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 76
________________ તારાદિત્રયદ્વાચિંશિકા/શ્લોક-૨૦ અવતરણિકા : શ્લોક-૧૯માં કહ્યું કે ચોથી દૃષ્ટિમાં ભાવપ્રાણાયામ હોય છે. હવે તે ભાવપ્રાણાયામથી કયો ગુણ પ્રગટે છે, તે બતાવે છે – શ્લોક : प्राणेभ्योऽपि गुरुर्धर्म: विनिश्चयात् । प्राणांस्त्यजन्ति धर्मार्थं न धर्मं प्राणसङ्कटे ।।२०।। અન્વયાર્થ પ્રામ્યોડપિ=પ્રાણથી પણ ગુ=મહાન ઘર્મ: ધર્મ છે, (ત્તિ-એ પ્રકારે) વિનિયા—વિનિશ્ચય હોવાને કારણે=ભાવપ્રાણાયામથી નિશ્ચય થયેલો હોવાને કારણે થઈ=ધર્મને માટે પ્રાઈ=પ્રાણોનો ચનક્તિ ત્યાગ કરે છે, પ્રાસરે પ્રાણના સંકટમાં થઈ રધર્મ નહીં ધર્મનો ત્યાગ કરતા નથી. ૨૦માં શ્લોકાર્ચ - “પ્રાણથી પણ મહાન ધર્મ છે” એ પ્રકારે વિનિશ્ચય હોવાને કારણે ધર્મને માટે પ્રાણોનો ત્યાગ કરે છે, પ્રાણના સંકટમાં ધર્મનો ત્યાગ કરતા નથી. ર૦II ટીકા - प्राणेभ्योऽपीति-प्राणेभ्योपि-इन्द्रियादिभ्योऽपि गुरु:-महत्तरो धर्मः, इत्यतो भावप्राणायामतो विनिश्चयात् धर्मार्थं प्राणांस्त्यजति, तत्रोत्सर्गप्रवृत्तेः, अत एव न धर्मं त्यजति प्राणसङ्कटे-प्राणकष्टे ।।२०।। ટીકાર્ય : પ્રામ્યો ..... પ્રાણવષ્ટ ! પ્રાણોથી પણ=ઈન્દ્રિયાદિથી પણ અર્થાત્ ઈન્દ્રિયાદિ દશ પ્રાણોથી પણ, ગુરુ=મહાન, ધર્મ છે, એ પ્રકારે આ ભાવપ્રાણાયામથી શ્લોક-૧૯માં બતાવેલ ભાવપ્રાણાયામથી, વિનિશ્ચય હોવાને કારણે=નિર્ણય હોવાને કારણે, ધર્મ માટે પ્રાણોનો ત્યાગ કરે છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120