Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 64
________________ ૪૫ તારાદિત્રયાવિંશિકાશ્લોક-૧૭-૧૮ ‘તિ’ શબ્દ પાતંજલસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. I૧૭ના નોંધ:- “દહશાન્તયનામિવિરૂપ ' ના સ્થાને ‘દાશાસ્તવયનાવિવરૂપવ' પાઠ શુદ્ધ ભાસે છે. અવતરણિકા : પૂર્વશ્લોકમાં ત્રણ પ્રકારના પ્રાણાયામ બતાવ્યા અને ટીકામાં તે ત્રણ પ્રાણાયામથી અતિરિક્ત ચોથો પ્રાણાયામ છે, તે બતાવ્યું. હવે તે દ્રવ્યપ્રાણાયામ કઈ રીતે યોગમાર્ગમાં ઉપયોગી છે? અને કઈ રીતે અનુપયોગી છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – શ્લોક : धारणायोग्यता तस्मात् प्रकाशावरणक्षयः । अन्यैरुक्तः क्वचिच्चैतद्युज्यते योग्यतानुगम् ।।१८।। અન્વયાર્થઃ અ =અવ્ય વડે તસ્મા–તેનાથી તે પ્રાણાયામથી, ઘરVTયોગ્યતાધારણાની યોગ્યતા, શિવરાક્ષથી=પ્રકાશાવરણનો ક્ષય ૩વેતા કહેવાયો છે, તત્ત્વ અને આરજે અન્ય વડે કહેવાયો છે, એ વરિત્રક્વચિત્ યોત નુષ્યયોગ્યતા અનુસાર ઘટે છે. ૧૮ શ્લોકાર્ચ - અન્ય વડે તે પ્રાણાયામથી ધારણાની યોગ્યતા, પ્રકાશાવરણનો ક્ષય કહેવાયો છે, અને આ કવચિત્ યોગ્યતા અનુસાર ઘટે છે. II૧૮માં ટીકા :__ धारणेति-तस्मात् प्राणायामात् धारणानां योग्यता, प्राणायामेन स्थिरीकृतं વેત સુન નિયત થાર્થત તિ, તi - થાર (સુ) યોગ્યતા મનસ:” [पा.यो.सू.२-५३] इति, तथा प्रकाशस्य चित्तसत्त्वगतस्य यदावरणं क्लेशरूपं તત્સયા, તળું – “તત: ક્ષીયતે પ્રશાવરVમ્” રૂતિ [પા:ચો.ફૂ. ૨-૧૨] રૂતિ ! अयमन्यैः पतञ्जल्यादिभिरुक्तः, भगवत्प्रवचने तु व्याकुलताहेतुत्वेन निषिद्ध Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120