________________
૪૫
તારાદિત્રયાવિંશિકાશ્લોક-૧૭-૧૮ ‘તિ’ શબ્દ પાતંજલસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. I૧૭ના
નોંધ:- “દહશાન્તયનામિવિરૂપ ' ના સ્થાને ‘દાશાસ્તવયનાવિવરૂપવ' પાઠ શુદ્ધ ભાસે છે. અવતરણિકા :
પૂર્વશ્લોકમાં ત્રણ પ્રકારના પ્રાણાયામ બતાવ્યા અને ટીકામાં તે ત્રણ પ્રાણાયામથી અતિરિક્ત ચોથો પ્રાણાયામ છે, તે બતાવ્યું. હવે તે દ્રવ્યપ્રાણાયામ કઈ રીતે યોગમાર્ગમાં ઉપયોગી છે? અને કઈ રીતે અનુપયોગી છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – શ્લોક :
धारणायोग्यता तस्मात् प्रकाशावरणक्षयः ।
अन्यैरुक्तः क्वचिच्चैतद्युज्यते योग्यतानुगम् ।।१८।। અન્વયાર્થઃ
અ =અવ્ય વડે તસ્મા–તેનાથી તે પ્રાણાયામથી, ઘરVTયોગ્યતાધારણાની યોગ્યતા, શિવરાક્ષથી=પ્રકાશાવરણનો ક્ષય ૩વેતા કહેવાયો છે, તત્ત્વ અને આરજે અન્ય વડે કહેવાયો છે, એ વરિત્રક્વચિત્ યોત નુષ્યયોગ્યતા અનુસાર ઘટે છે. ૧૮ શ્લોકાર્ચ -
અન્ય વડે તે પ્રાણાયામથી ધારણાની યોગ્યતા, પ્રકાશાવરણનો ક્ષય કહેવાયો છે, અને આ કવચિત્ યોગ્યતા અનુસાર ઘટે છે. II૧૮માં ટીકા :__ धारणेति-तस्मात् प्राणायामात् धारणानां योग्यता, प्राणायामेन स्थिरीकृतं વેત સુન નિયત થાર્થત તિ, તi - થાર (સુ) યોગ્યતા મનસ:” [पा.यो.सू.२-५३] इति, तथा प्रकाशस्य चित्तसत्त्वगतस्य यदावरणं क्लेशरूपं તત્સયા, તળું – “તત: ક્ષીયતે પ્રશાવરVમ્” રૂતિ [પા:ચો.ફૂ. ૨-૧૨] રૂતિ ! अयमन्यैः पतञ्जल्यादिभिरुक्तः, भगवत्प्रवचने तु व्याकुलताहेतुत्वेन निषिद्ध
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org