Book Title: Taraditraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 37
________________ ૧૮ તારાદિત્રયદ્વાત્રિશિકાશ્લોક-૭ શ્લોકાર્ચ - સંસારથી ઉત્પન્ન થયેલો તીવ્ર ભય નથી, ઉચિત ક્રિયા હીન થતી નથી અને અનાભોગથી પણ અત્યંત અનુચિત ક્રિયા ન થાય. ll૭ના ‘મનામો તોડજિ' અહીં ‘' થી એ કહેવું છે કે આભોગથી તો અનુચિત ક્રિયા ન થાય, પરંતુ અનાભોગથી પણ અત્યંત અનુચિત ક્રિયા આ યોગની દષ્ટિવાળામાં ન થાય. IITી. ટીકા :___ भयमिति-भवजं-संसारोत्पन्नं तीव्र भयं न भवति, तथाऽशुभाऽप्रवृत्तेः, उचिता क्रिया क्वचिदपि कार्ये न हीयते, सर्वत्रैव धर्मादरात्, न चानाभोगतोऽपि= अज्ञानादप्यत्यन्तानुचितक्रिया साधुजननिन्दादिका स्यात् ।।७।। ટીકાર્ચ - ભવનં=સંસારથી ઉત્પન્ન થયેલ=સંસારના સ્વરૂપના અવલોકનથી ઉત્પન્ન થયેલ, તીવ્ર ભય નથી; કેમ કે તેવા પ્રકારનાં અશુભ કૃત્યોમાં અપ્રવૃત્તિ છેઃ સંસારની વિડંબના કરાવે તેવા પ્રકારનાં અશુભ કૃત્યોમાં અપ્રવૃત્તિ છે, વળી કોઈ પણ કાર્યમાં ઉચિત ક્રિયા હીન થતી નથી, કેમ કે સર્વત્ર જ= સર્વ જ પ્રવૃત્તિઓમાં, ધર્મનો આદર છે, અને અનાભોગથી પણ=અજ્ઞાનથી પણ, સાધુજનવિંદાદિ અત્યંત અનુચિત ક્રિયા ન કરે. શા કે “સાધુનનનિરિ’ અહીં ‘મદિ' થી અર્થ-કામની અત્યંત નિંદનીય પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. ભાવાર્થતારાદિદષ્ટિવાળા યોગીની ઉચિત પ્રવૃત્તિ : પૂર્વશ્લોકમાં આ દૃષ્ટિમાં ઉત્પન્ન થતા યોગકથામાં પ્રીતિ આદિ ત્રણ ગુણો બતાવ્યા. હવે આ શ્લોકમાં આ દૃષ્ટિમાં પ્રગટ થતા અન્ય ત્રણ ગુણો બતાવે છે – (૪) ભવથી ઉત્પન્ન થતો તીવ્ર ભય નથી:- સંસારનું સ્વરૂપ જન્મ, જરા, વ્યાધિ આદિ અનેક ભયોથી વ્યાપ્ત છે, અને વિચારકને નિર્ણય થાય કે “મારો આત્મા શાશ્વત છે અને મારા વર્તમાનનાં કૃત્યો પ્રમાણે જ ભાવિનું સર્જન છે,” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120