Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 12
________________ ઘોર તપશ્ચર્યા કરીને કેવલજ્ઞાનને ડંકે જોરથી બજા છે. તપનું ઉદ્યાપન એ બેલિબીજના અંકુરા સમાન છે. એનાથી સમકિત પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલું હોય તો નિર્મળ થાય છે. શ્રી જૈનદર્શનમાં તો કરવું, કરાવવું અને અનુમોદવું એને સરખાં ફળ આપનારાં જણાવ્યાં છે. કહ્યું છે કે –કરણ કરાવણને અનુમોદન સરખા ફળ નિપજાયા હે-મહાવીર જિનેશ્વર ગાયા. આવા ઉજમણાં કરી ને શકીએ કે કરાવી પણ ન શકીએ તે પણ આવા ઉજમણને અનુમોદન તો છગરથી જરૂર આપી શકીએ. અનુમોદનમાં દમડી આપવી પડતી નથી અને છતાં લાભ કરવા-કરાવવા જેટલેજ શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે, તે કયો વિવેકી પુરુષ આવા ઉત્તમોત્તમ લાભથી વંચિત રહી શકે ? અર્થાત કાઈ ન રહી શકે. ઇમ Shree Sudharmaswami Gyanbhandarykimararágyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 696