Book Title: Shrenik Charitam Part 01
Author(s): Jaindharm Vidya Prasarak Varg
Publisher: Jaindharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 12
________________ श्रेणिकचरितम् . दृष्ट्वैश्वर्या तिरेकेऽपि धर्मैकनिरतं जनम् । अचैवकृतमित्यूहः कस्यात्र हृदि न स्फुरेत् ॥ २०॥ . ભાવાર્થ અધિક અર્થ છતાં પણ કોઇ ધર્મ પરાયણ એવા માણસને જોઈને આજે કૃતાર્થ થયા ” એવો તર્ક કોના હૃદયમાં સ્કુરતો નથી? ર૦ વિશેષાર્થે–દાજેશ્વ, ઘર્ષ+[નિરd, મથ+gવ એ સ્વર સધિના રૂપ દર્શાવ્યા છે. इहैव नूनं धर्मोऽस्थाद्यन्नार्योऽत्र पतिव्रताः। कोतिरेव सतां त्वेका स्वैरिणी स्वैरचारतः ॥ १ ॥ ભાવાથ– અહિંજ ધર્મ રહેલું છે, એમ ખાત્રી થાય છે કારણ કે, ત્યાં બધી સ્ત્રીઓ પતિ વ્રતા હતી માત્ર પુરૂષની કીર્તિ એકજ સ્વેચ્છાચારથી સ્વેરિણી હતી. ૨૧ વિશેષાર્થ—અહિં ફરિળી એ સંધિ રૂપ દર્શાવેલ છે. दृष्ट्वौदार्यं नृणामत्र शाखिनस्ते दिवौकसाम् । प्रेलिता त्रपया मन्ये प्रौखंति स्मान्यदृश्यताम् ॥२॥ ભાવાર્થ અહિંના પુરૂષની ઉદારતા જોઈને દેવતાના કલ્પવૃક્ષ લજજાથી સંતાઈ ગયા હોય તેમ મને લાગે છે. કારણ કે તે અન્યને દૃશ્ય થતાં નથી. રર વિશેષાર્થ–દામાર્થ, ક+gઢતા, ક+તિ, એ સ્વર સંધિના રૂપ દર્શાવ્યા છે. यदुपेकायते धर्मो यदुपेकायते श्रुतम् । તદુપતિ થવાતિ ધરોપૈવતે જ તત્વ / 93 ભાવાર્થ ત્યાં એકજ ધર્મ વર્તતો હતો, એક શાસક વર્તતું હતું. ત્યાં જ્યાં વિસ્તારે ત્યાં બુદ્ધિ વધતી હતી. ૨૩

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 262