________________
श्रेणिकचरितम् . दृष्ट्वैश्वर्या तिरेकेऽपि धर्मैकनिरतं जनम् ।
अचैवकृतमित्यूहः कस्यात्र हृदि न स्फुरेत् ॥ २०॥ . ભાવાર્થ
અધિક અર્થ છતાં પણ કોઇ ધર્મ પરાયણ એવા માણસને જોઈને આજે કૃતાર્થ થયા ” એવો તર્ક કોના હૃદયમાં સ્કુરતો નથી? ર૦ વિશેષાર્થે–દાજેશ્વ, ઘર્ષ+[નિરd, મથ+gવ એ સ્વર સધિના રૂપ દર્શાવ્યા છે.
इहैव नूनं धर्मोऽस्थाद्यन्नार्योऽत्र पतिव्रताः।
कोतिरेव सतां त्वेका स्वैरिणी स्वैरचारतः ॥ १ ॥ ભાવાથ–
અહિંજ ધર્મ રહેલું છે, એમ ખાત્રી થાય છે કારણ કે, ત્યાં બધી સ્ત્રીઓ પતિ વ્રતા હતી માત્ર પુરૂષની કીર્તિ એકજ સ્વેચ્છાચારથી સ્વેરિણી હતી. ૨૧ વિશેષાર્થ—અહિં ફરિળી એ સંધિ રૂપ દર્શાવેલ છે.
दृष्ट्वौदार्यं नृणामत्र शाखिनस्ते दिवौकसाम् ।
प्रेलिता त्रपया मन्ये प्रौखंति स्मान्यदृश्यताम् ॥२॥ ભાવાર્થ
અહિંના પુરૂષની ઉદારતા જોઈને દેવતાના કલ્પવૃક્ષ લજજાથી સંતાઈ ગયા હોય તેમ મને લાગે છે. કારણ કે તે અન્યને દૃશ્ય થતાં નથી. રર વિશેષાર્થ–દામાર્થ, ક+gઢતા, ક+તિ, એ સ્વર સંધિના રૂપ દર્શાવ્યા છે.
यदुपेकायते धर्मो यदुपेकायते श्रुतम् ।
તદુપતિ થવાતિ ધરોપૈવતે જ તત્વ / 93 ભાવાર્થ
ત્યાં એકજ ધર્મ વર્તતો હતો, એક શાસક વર્તતું હતું. ત્યાં જ્યાં વિસ્તારે ત્યાં બુદ્ધિ વધતી હતી. ૨૩