Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૬૨.
૬૩.
૬૪.
• અનેકાન્ત વ્યવસ્થા • સન્મતિ તર્ક- નરહસ્ય · અનેકાન્ત જયપતાકાનયોપદેશ • દ્વાદશારનયચક્ર
મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.સા.ના ખાસ અધ્યયન કરવા ચોગ્ય અન્ય વિશિષ્ટ ગ્રન્થો •અધ્યાત્મમતપરીક્ષા • ધર્મપરીક્ષા • પ્રતિમાશક - જ્ઞાનબિંદુ
ભાષારહસ્ય સ્યાદ્વાદ રહસ્ય સામાચારી પ્રકરણ - કૂપદાન્ત વિશદીકરણ • કાત્રિશત્ દ્વત્રિશિકા - ગુરુ તત્ત્વવિનિશ્ચયવાદમાલા સૂરિપુરંદર પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા રચિત ખાસ અધ્યયન કરવા યોગ્ય અન્ય વિશિષ્ટ ગ્રન્થો : • લલિત વિસ્તરા ષોડશક પ્રકરણ અષ્ટક પ્રકરણ પંચાશક, ધર્મસંગ્રહણી સમ્યક્ત સપ્તતિકા પંચસૂત્ર વૃત્તિ વિંશતિ વિંશતિક ૪૫ આગમગ્રન્થો, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ તથા ઉપલબ્ધ વૃત્તિઓ વાંચી લેવાની ભાવના રાખવી. ગુરુ ભગવંતની અનુજ્ઞા મળતા આ આગમગ્રન્થો અવશ્ય વાંચવા. યોગો દ્વહન એ શ્રતની વિશિષ્ટ આરાધના છે અને આગમગ્રંથો ભણવા માટે તે જરૂરી છે. ગુરુ ભગવંતની આજ્ઞા અને સંયોગ મળે તે મુજબ યોગ કરવાનો ખાસ ઉત્સાહ દાખવવો. વ્યાખ્યાન પ્રાયોગ્ય ગ્રન્થોઃ • શાન્ત સુધારસ • શ્રાદ્ધવિધિ ધર્મબિન્દુ ધર્મરત્નપ્રકરણ • શ્રાદ્ધગુણ વિવરણ • ધર્મસંગ્રહ • યોગશાસ્ત્ર • ધ્યાનશતક - યોગવિંશિકા યોગદષ્ટિસમુચ્ચય લલિત વિસ્તરા પ્રશમરતિ, સમરાઈથ્ય કહા • મહાવીર ચરિયું ભરતેશ્વર-બાહુબલિ મહ જિણાણે સઝાય - ભગવતીસૂત્ર • ઉત્તરાધ્યયન સૂત્ર • સંવેગ રંગશાળા ભવભાવના તત્ત્વાર્થકારિક જ્ઞાનસાર અષ્ટક પ્રકરણ.
૨૫.
૬૬.

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162