Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 142
________________ ૨૯. વરસાદની ઋતુમાં વરસાદનું પાણી કે વાછટ મકાનમાં આવતા હોય અને તે માટે બારી-બારણાં બંધ કરવા જરૂર બનતા હોય તો વરસાદની સંભાવના દેખાય ત્યારે જ વરસાદ શરૂ થયા પહેલાં જ બારી-બારણાં બંધ કરવાનો ઉપયોગ રાખવો. ભીનાં થયા પછી બારી-બારણા બંધ કરવાથી-ખોલવાથી અપકાયની વિરાધના થાય છે. ૩૦. ચાતુર્માસમાં કાળનો કાજો લેવાનો ઉપયોગ ખાસ રાખવો. ન ૧૨૩ ૧૨૩ ~

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162