Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
-
~-૧૦ સામાન્ય જ્ઞાન ઔચિત્ય |
રોજની તિથિ-તારીખ અને વારનો અચૂક ખ્યાલ રાખવો. રોજના સૂર્યોદય, નવકારશી અને સૂર્યાસ્તના સમયનો અચૂક ખ્યાલ હોવો જોઈએ. પોરિસિં, સાઢપોરિસિ, પુરિમુ, પાદોનપોરિસી વગેરેનો સમય કાઢતા આવડવું જોઈએ. સૂર્યોદય પછી પોણો પ્રહર થાય તે પાદોન પોરિસી. પોરિસી ભણાવીને પાતરાનું પડિલેહણ કરવાનું હોય છે. કેટલાક સમુદાયમાં છ ઘડીની સામાચારી છે. બધા જ પ્રકારનાં પચ્ચકખાણનો પાઠ આવડવો જોઈએ. વ્યવસ્થિત સ્પષ્ટ ઉચ્ચાર સાથે પચ્ચદ્માણ બોલવા. બધા જ પ્રકારનાં પચ્ચખાણ પારવાના પાઠ આવડવા જોઈએ. પૌષધ ઉચ્ચરાવવાનો અને પારવાનો પાઠ (સાગરચંદો) શીખી લેવા જોઈએ, આવડવા જોઈએ. શુદ્રોપદ્રવ ઉઠાવણના કાયોત્સર્ગનો વિધિ અને તેની થોય આવડવા જોઈએ સકલાહંતુ ચૈત્યવંદન વડીલને જ બોલવાનું હોય છતાં દરેકને સંપૂર્ણ ઉપસ્થિત જોઈએ પંદર દિવસે ઓછામાં ઓછો બેવાર તેનો સ્વાધ્યાય કરવો.

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162