Book Title: Sant Tukaram
Author(s): Sastu Sahityavardhak Karyalay
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 48
________________ 48 સંત તુકારામ ધન વિહૂલ હોય છે, પ્રેમના સુખની એ લેવડદેવડ કરે છે, અમૃતરસનું પાન એ જ તેમનું ભજન હોય છે. આવા દયાળુ સંતો હમેશાં આપણને જાગ્રત રાખે છે, તેમને ઉપકાર કેટલો માને એવું સંત તુકારામે વારંવાર કહેલું છે. હરિકથારૂપી માતાના અમૃત-ક્ષીરનો આસ્વાદ આવા સંતની સેબતમાં તુકારામે લીધે. પ્રેમળ હરિભક્તાન દાસના પણ દાસ તુકારામ છે, એવું તેઓ વારંવાર કહે છે. આમ સત્સંગનો લાભ ખરેખરા સંત બનીને તુકારામે લીધો. તુકારામે સાવધ રહીને મેળવેલાં સુખમાં નામસ્મરણને અભ્યાસ પણ એટલું જ મહત્ત્વનો ભાગ ભજવે છે. બીજા બધાં સુખ એને લીધે જ મળ્યાં છે એમ કહી શકાય. એકલા એકાંતથી ચિંતા દૂર થાય ખરી, પણ પ્રત્યક્ષ સુખનો જે ઝરે સાંપડ્યો એ તો નામસંકીર્તનના અભ્યાસથી મળે ગણાય. કર્તન અને ભજન વખતે સમાનધમી સાધુસંતોની અને ભાવિકોની સેબતમાં તો નામસ્મરણનો લાભ અત્યાર સુધી લેતા જ હતા, પણ એકાંતમાં રહેવાથી બધો સમય નામરટણ માટે મળવા લાગે. કથામાં સજનની સોબત અને કીર્તનકારેની મદદથી મળતો નાદબ્રહ્મને આનંદ ભગવ્યા વિના મનની શુદ્ધિ થતી નથી. આ પહર કીર્તનમાં તન્મય થયા પછી બાકીના સમયમાં મનને ક્યાંય પણ એકાગ્ર કર્યા વિના ભક્તથી છૂટી શકાતું નથી. વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ તુકારામ કરતા જ હતા પણ અખંડ નામ મરણની ધૂન શરૂ કરી એ તેમનું સાધન સર્વસ્વ ગણાય. મહામહેનતે નામ મરણ વાણી સ્વીકારે છે, પણ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113