________________ શિવ સમુદાયને પામ , ગુસ્સે થયા કે ન વેદનાનો એક અક્ષર સર બેલ્યા. અગિયારશ આવી. મંબાજી કીર્તનમાં આવ્યા નહિ એટલે તુકારામ જાતે તેને ઘેર બોલાવવા ગયા. તેને પગે . પડીને કહ્યું: “બધો દોષ મારે જ છે. મેં ઝાડ ભેંસ પાસે બગડાવ્યાં ન હોત તો તમે કાંટા નાખ્યા ન જ હોત. આ મહેનત કરવાથી તમારા હાથ દુખવા આવ્યા હશે.” એવું મીડી ભાષામાં કહીને તુકારામ તેના હાથ દબાવવા લાગ્યા. આ સૌજન્યથી અંબાજી થોડી વાર માટે તો શરમાઈ ગયે અને તુકારામ સાથે તરત જ કીર્તનમાં ગયે. અંબાજીની આ વાત જાણીતી છે જ, પણ એનો ક્રોધી અને દ્વેષી સ્વભાવ બહિણાબાઈને પણ હેરાન કરી ગયે હતે તેની પણ એક વાત મળે છે. અંબાજીને ઘેર બહિણબાઈને ઉતારે રહેતે એટલે તુકારામ જેવા શુકને બદલે તે પિતાને ઉપદેશ સાંભળવા સમજાવવા લાગ્યા. આથી મહાદાજી પંતને ઘેર બહિણબાઈને ઉતારે ફેરવાઈ ગયે. 18. નિળબા રાય પિંપાનેરકર: તુકારામના શિષ્યમંડળમાં નિળાબા જેવી યોગ્યતાવાળું બીજું કોઈ નહોતું. નારાયણ તુકારામનો પુત્ર-વારસ ગણાય, તેમ નિકળેલા વિદ્યા-વારસ હતો. તુકારામના ચરિત્રની પુનરાવૃત્તિ જેવું જ નિળબાનું ચરિત્ર હતું. વારકરી સંપ્રદાયમાં જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ અને નિળાબા એ પંચાયતનું સર્વમાન્ય અને સર્વપ્રિય છે. નિળાબાના ચરિત્ર ઉપરથી જણાય છે કે તુકારામના જમાનામાં એની હસ્તી નહોતી. એ પરસ્પર મળ્યા પણું Scanned by CamScanner