Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ ૨. પંચિંદિય (ગુરુસ્થાપના) સૂત્ર પંચિંદિય સંવરણો તહ નવવિહ – ખંભચેર – ગુત્તિધરો ચઉવિહ – કસાય – મુક્કો - ઇઅ અટ્ટારસ - ગુણહિં સંજુત્તો પંચ – મહવ્વય – જુત્તો પંચવિહાયાર –પાલણ – સમત્શો પંચ – સમિઓ તિ —ગુત્તો છત્તીસ –ગુણો ગુરુ મઝ 119 11 Jain Education International 11 2 11 * ૫ ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. પંચિંદિય : આમાં છેલ્લો અક્ષર ‘ય' છે તે ધ્યાનમાં રાખવું. ‘પંચિંદિઅ’ એવું અશુદ્ધ બોલવું નહિ. ૨. સંવરણો : આ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ ‘સઁવરણો' છે. ‘સમ્વરણો’ એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. ૩. તહ નવવિહ : ‘નવવિહ'ને બદલે ‘નવિહ’ એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. ૪. ઇઅ અઢારસ : આમાં ‘ઇઅ’ને બદલે ‘ઇહ'ન બોલાઈ જાય એની સાવધાની રાખવી. આમાંના જોડાક્ષર ‘ટ્ટા' (ટ્ + ઠા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘અ' ઉપર ભાર દઈને ‘અ’ બોલ્યા પછી ‘ઠા' બોલીને તરત ‘રસ' બોલવું. (અટ્-ઠા-રસ) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76