________________
૬ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
૫. ગુણહિં : આમાં છેલ્લા “હિ” અક્ષર ઉપર અનુસ્વાર છે તે ધ્યાનમાં રાખવું અને છેલ્લે બે હોઠ ભેગા કરીને “ગુણેહિમ્” બોલવું. “ગુણેહિ” એવું અશુદ્ધ બોલવું નહિ.
૬. સંજુરો : આ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ “સજુતો' છે. “સજુતો” એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી.
આમાંના જોડાક્ષર “ો' (+ તો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “જુ' ઉપર ભાર દઈને “જુ” બોલ્યા પછી તરત “તો' બોલવું. (સગ્ન - જુતુ - તો)
૭. ' પંચ મહલ્વય – જુત્તો : આમાંના જોડાક્ષર “વ' (4 + વ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “પંચ” બોલ્યા પછી “હ' ઉપર ભાર આવે તે રીતે “મ-હવું” બોલવું અને પછી તરત “વય” બોલવું. (પચ્ચ મહત્વ ય-જુ -તો) “મહત્વય'ને બદલે “મહાવય' એવું અશુદ્ધ બોલવું નહિ.
૮. પંચવિહાયાર : “વિહાયાર'ને બદલે “વિયાર' એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. (પચ્ચ - વિહા - યાર)
૯. સમત્વો : આમાનાં જોડાક્ષર “લ્યો' (ત્ + થો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “મ” ઉપર ભાર દઈને “મ' બોલીને તરત “થો' બોલવું.
આ શબ્દમાં “મ” એક જ છે, બે નથી, માટે “સમન્થો” એવું (બે “મ” વાળું) અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહિ. (સ-મત્ - થો)
૧૦. છત્તીસ : આમાંના જોડાક્ષર “રી' (+તી)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “છ” બોલીને તરત ‘તીસ' બોલવું. (છત્તીસ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org