Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર છે ૧૫ ૧૧. ઉદ્દવિયા: આ શબ્દમાં “” (૮ + ૮) જોડાક્ષર છે. દેવનાગરી લિપિના ૮ + ૮” ઉપર-નીચે જોડાઈને આ જોડાક્ષર બને છે. આ જોડાક્ષર “” (ત્ + ૮)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ઉ” ઉપર ભાર દઈને “ઉ” (ઉ) બોલ્યા પછી તરત “વિયા' (દવિયા) બોલવું. (ઉદ્-દ્રવિયા) ૧૨. તસ્સ મિચ્છા મિ દુક્કડ : આનું શુદ્ધ ઉચ્ચારણ પૂર્વે અભુઢિઓ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે કરવું. (જુઓ પાનું ૧૧) અનુનાસિક + વ્યંજન (> + ચ) એક જ ઉચ્ચારણ સ્થાનેથી બોલાય તેથી બોલવાની સરળતા રહે. દા.ત., “દત્ત' શબ્દમાં “ત” દન્ય છે, તેથી એની પૂર્વનો અનુનાસિક વ્યંજન પણ સ્વાભાવિક રીતે દન્ય જ રહે. જેમ કે, દ + નું + ત = દત્ત. અશિક્ષિત મનુષ્ય પણ મુખના અવયવોને માટે જેવાં ઉચ્ચારણો સ્વાભાવિક હોય અને જે સહજ રીતે બોલી શકાતાં હોય એવાં જ ઉચ્ચારણો કરે. તે ચ', “સુમઈ ચ' આમ “ચ” જ્યારે એક જુદો શબ્દ હોય ત્યારે ઝડપથી બોલતાં એની પૂર્વના અનુસ્વાર સાથે એનો જોડાક્ષર બને તો એ જ વર્ગનો અનુનાસિક વ્યંજન કુદરતી રીતે બોલાય છે. દા.ત., તન્ચ, સુમઇગ્ય. “તં ચ', “જિર્ણ ચ', “સુમઈ ચ' વગેરેમાં પૂર્વ શબ્દના અંતિમ વ્યંજન “મ”નો પછીના “ચ” શબ્દની સાથે જોડાક્ષર બનતો હોય, એટલે કે બોલનાર માણસ “મ” અને “ચ” વચ્ચે અંતર રાખ્યા વિના જ બોલતો હોય તો બોલવાની ઝડપને કારણે તમ્ય, જિણ, સુઇગ્ન' એવાં સ્વાભાવિક ઉચ્ચારણોની શક્યતા રહે અને એ પણ માન્ય એવી એક જ સ્થાનેથી ઉચ્ચારાયેલી વ્યંજનોની શ્રેણિ બને. તે ચ”, “જિર્ણ ચ”, “સુમઈ ચ' આમાં બે-બે શબ્દો છે. બે શબ્દો છે એનો ખ્યાલ રાખવામાં આવે અને પૂર્વનો શબ્દ બોલ્યા પછી સહેજ અંતર રાખીને પછીનો “ચ' શબ્દ બોલાય ત્યારે “તમ ચ', “જિણમ ચ', “સુમઇમ ચ” એવાં ઉચ્ચારણો થઈ શકે છે. “પત્તાણું સંતિ'માં તથા “પાસ તહ'માં પણ ઉપર મુજબ સમજવું. “મલિ વંદે', “ચંદuહ વંદે'નાં “મલૅિટ્વન્ટે', “ચન્દLહેંગ્વન્ટ” આવાં ઉચ્ચારણો શુદ્ધ છે. – ડૉ. ભારતી મોદી (વડોદરા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76