Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 69
________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર કે ૫૧ ૨. બાર ગુણ અરિહંતદેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ-દોહગ જાવે આચારજ ગુણ છત્રીસ, પંચવીસ ઉવજ્જાય; સત્તાવીસ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય પરા અષ્ટોત્તરશત ગુણ મળી, એમ સમરો નવકાર; ધીરવિમલ પંડિત તણો, નય પ્રણમે સુખકાર ||૧| ૩ શાન્તિ જિનેશ્વર સોળમા, અચિરા-સુત વંદો; વિશ્વસેનકુલ-નભમણિ, ભવિજન સુખકંદો મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્યિણા-ઉર-નયરી-ધણી, પ્રભુજી ગુણ-મણિ-ખાણ //રા ચાલીસ ધનુષની દેહડી, સમચોરસ iઠાણ; વદન પા ક્યું ચંદલો, દીઠ પરમ કલ્યાણ IIT II૧II રા ૪. શ્રી ચિંતામણિ પાસજી, રામાનંદન દેવ; અશ્વસેનકુલ-ચંદ્રમા, કિજે અહોનિશ સેવ પંચમ આરે જીવને, એ પ્રભુનો આધાર; અંતરશત્રુ ટાળતા, વારતા વિષય-વિકાર સાચું શરણું નાથનું, પામે જે પુણ્યવંત; ચોરાસી લાખ ભ્રમણનો, તે પામે ઝટ અંત માત-પિતા-બાંધવ તુમે, નમીએ નિત્ય પ્રભાત; તેહિ તેહિ રટના કરી, લહીએ અનુપમ શાત ૩ મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76