Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ ૩. ખમાસમણ (પ્રણિપાત) સૂત્ર ઇચ્છામિ ખમાસમણો વંદિઉં, જાવણિજ્જાએ, નિસાહિઆએ, મFએણ વંદામિ / ૧ / ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. ખમાસમણો : આ શબ્દમાં ચોથા નંબરે રહેલા “મ' અક્ષરનું ઉચ્ચારણ બરાબર ઉપયોગ રાખીને કરવું. “ખમાસમણો'ને બદલે ખમાસણો' એવું (પાંચ અક્ષરને બદલે ચાર અક્ષરવાળું) અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. ૨. વંદિઉં : આમાંના છેલ્લા “ઉ” અક્ષર ઉપર અનુસ્વાર (મીંડું) છે એ ધ્યાનમાં રાખીને છેલ્લે બે હોઠ ભેગા કરીને “ઉમ્' બોલવું. વંદિઉમ”ને બદલે ‘વંદિઉ' એવું અશુદ્ધ બોલવું નહિ. આ શબ્દમાં વચ્ચેનો અક્ષર “દિ' છે, પણ દે’ નથી એ ધ્યાનમાં રાખવું અને “વંદિઉં'ને બદલે ‘વંદેઉં એવું ખોટું ઉચ્ચારણ કરવું નહિ. ૩. જાવણિજ્જાએ આમાંના જોડાક્ષર “જ્જા' (જુ + જા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ણિ' અક્ષર ઉપર ભાર આવે એ રીતે “જાવ-ણિજૂ' બોલીને તરત “જાએ” બોલવું. (જાવ-ણિજૂ -જાએ) ૪. નિસાહિઆએ : આ શબ્દમાં એક પણ જોડાક્ષર નથી. પ્રથમના બે અક્ષર “નિસી” છે, પણ “નિસ્સી' નથી એ ધ્યાનમાં રાખીને, પ્રથમના “નિ' અક્ષર ઉપર સહેજ પણ ભાર આપ્યા વિના નિસી” બોલીને તરત “હિઆએ” બોલવું. (નિસી-હિઆએ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76