________________
28
ફીઝીકલ એન્ડ મેન્ટલ હેલ્થ
અનંત ઉપકારી, અનંત કરૂણાના સાગર, અહિં તો મૂશળધાર વરસી પડીએ તોય કશું તારક, કુપાળુ દેવાધિદેવ શ્રીમદ મહાવીર સ્વામિ પરિણામ આવતું નથી. દિનપ્રતિદિન શહેરીજનો ભગવાન સ્વયં સર્વજ્ઞ છે. સ્વયંસંબુદ્ધ છે. તેઓશ્રીએ વધુને વધુ કઠોર અને નઠોર બનવા લાગ્યા છે. જે વાતો ફરમાવી છે, તે એકાંતે સમગ્ર જીવલોકનું જ્યાં હૃદયની કોમળતા જતી રહે પછી કોઈપણ કલ્યાણ કરનારી છે. આપણી પોતાની મોટી ખામી ઉપદેશ કામ કરતો નથી, તે છે કે આપણે ડૉકટરની વાત માની શકીએ છીએ, ફીઝીકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ : પણ ભગવાનની વાત માનવા તૈયાર નથી. જો
- પરમાત્માએ આહાર સંબંધી જે નિયમ ડૉક્ટર પાણી ઉકાળીને પીવાનું કહેશે, રોટલી લુખ્ખી
ફરમાવ્યા છે, તે જાણીને કેટલાક લોકો એવી વાતો ખાવાનું કહેશે. ફરસાણ બંધ કરવાનું કહેશે તો તમે કરે છે કે જૈનો તો અહિંસામાં માનનારા છે એટલે તરત યસ સર ! કહીને તે જ દિવસથી ખોરાકમાં
જીવહિંસા ન થાય માટે બટાટા ખાવાની ભગવાન ફેરફાર કરી લેશો, પણ હું તમને કલાકો સુધી
ના પાડી ગયા છે. બાકી આરોગ્ય માટે બટેટા સમજાવીશ તોય તમે નહિ માનો.
ખાવામાં કોઈ નુકશાન નથી. આવી વાતો એક આદિવાસી ગામ :
અણસમજ અને ગેરસમજથી ભરેલી છે. ભગવાને હું એકવાર પૂર્વભારત તરફના વિહારમાં આહારશુદ્ધિના જે નિયમો દર્શાવ્યા છે, તેમાં ત્રણ હતો. મધ્યપ્રદેશની બૉર્ડર પર એક સેરોખેડી નામનું વાતો ધ્યાનમાં લેવામાં આવી છે. ગામ છે. ગામમાં માત્ર આદિવાસીઓની વસ્તી છે. પ્રથમ વાત છે કે જીવવા માટે ખાવાની જરૂર હું વિહાર કરીને સંધ્યા સમયે એ ગામમાં પહોંચ્યો. પડે તો એવા ખાદ્યો પસંદ કરવા કે જેમાં ઓછામાં સાધુને જોઈને કૌતુકથી ગ્રામજનો ભેગા થઈ ગયા. ઓછી હિંસા થતી હોય. અમે ગામની પાદરે આવેલી સ્કૂલમાં ઉતરેલા. ને બીજી વાત છે કે ઓછી હિંસાવાળા પણ સ્કૂલના ગ્રાઉન્ડમાં બેસીને મેં એ આદિવાસીઓને એવા ખાદ્યો પસંદ કરવા કે જે શરીરના આરોગ્યને માંસાહારત્યાગ માટે વિવિધ દષ્ટાંતો, દાખલાઓ હણી ન નાખે. સાથે ઉપદેશ આપ્યો. એટલા ભલા માણસો હતા
ત્રીજી વાત છે કે શરીરના આરોગ્યને કે એક જ વાર ઉપદેશ સાંભળીને તે સહુએ
જાળવવા માટે એવા પદાર્થો નહિ ખાવા કે જે માંસાહારનો ત્યાગ કરી દીધો. ત્યારે તમે તો
- તમારા માનસિક આરોગ્યને હણી નાખે. સુધરેલા, એજ્યુકેટેડ શહેરીજનો છે. અમે કલાકોના
આમ અહિંસા, ફીઝીકલ હેલ્થ અને કલાકો સુધી સમજાવીએ તોય તમે કંદમૂળ છોડવા તૈયાર ખરા ? રાત્રિભોજન છોડવા તૈયાર ખરા ?
મેન્ટલહેલ્થ ત્રણેયને ધ્યાનમાં લઈને આહારચર્યાના
નિયમો દર્શાવાયા છે. કેટલાક લોકો એમ જ માની બહુ કઠણ કામ છે. કયારેક મનમાં થઈ જાય છે કે
બેઠા છે કે બસ ! અહિંસાને ધ્યાનમાં લઈને જ આ શહેરો કરતાં ય આદિવાસીઓના ગામડાં ભલાં
બધા નિયમો મૂકવામાં આવ્યા છે, પણ હકિકતમાં છે ત્યાં દશ મિનિટમાં કામ પતી જાય છે. ત્યારે