Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 155
________________ 154 ઉપજે, તે કહેવાય? અને તે અનન્તા જીવોને અબાધા 868. નવ રસવિશે વિરવા ૨ ન માદારે થાય કે નહિ ? - આ કલ્પસૂત્રના અક્ષરો મુજબ નવ રસવિગઈઓ 890. માંસમાં રસથી અનેક બેઈદ્રિય જીવોની ઉત્પત્તિ બલ વધારવા માટે દરરોજ નિષેધ કરેલી છે. પરંતુ તે સંભવે છે, તેમજ ગામ, મ પવાસુ આ ગાથામાં લેવાની આચરણા છે કે નહિ ? નિગોદ જીવોની ઉત્પત્તિ બતાવી છે. તેમાં નિગોદ 868. જે અભક્ષ્ય વિગઈઓ છે, તેના નામો આ શબ્દનો અર્થ સૂક્ષ્મ જીવો એ પરંપરા પ્રમાણે પ્રચલિત સૂત્રમાં પાઠના સંબંધથી બતાવ્યા છે, તેઓની આચરણા છે, પરંતુ સાધારણ વનસ્પતિ પેઠે અનન્ય જીવોના છે જ નહિ, એમ જાણી લેવું. આશ્રયભૂત એક શરીર તે નિગોદ” એવો અર્થ પ્રચલિત 871. જેને કડાવિગઈનું પચ્ચક્ખાણ હોય; તેઓને નથી. કેમકે પ્રતિક્રમણસૂત્ર ટીકામાં માંસની અંદર તેવા ડોળીઆ તેલમાં તળેલ પકવાન વગેરે કહ્યું કે જ વર્ણવાળા અનેક જીવો ઉપજવાનું કહ્યું છે, પરંતુ નહિ ? અનંતા કે અસંખ્યાતા કહ્યા નથી, તેથી જ્યાં અનન્તા 871. ડોળીઉ તેલ વિગઈ નથી, તેથી તેમાં કે અસંખ્યાતા કહ્યા હોય, ત્યાં અનન્ત અને અસંખ્યાતા તળાએલી વસ્તુ પણ વિગઈ થતી નથી. શબ્દનો અર્થ બહુ અર્થ જાણવો, એવી પરંપરા છે 889. કાંજીવડા વગેરે શાક તથા દહીં વિગેરે ગોરસ અને તે શરીરો માંસપુદ્ગલપણે અને અન્ય પુદ્ગલપણે એક રાત્રિ ઓળંગી બીજી રાત્રિમાં અભક્ષ્ય થાય કે મિશ્રિત ઉત્પન્ન થતા સંભવે છે. જેમ છાશ, ચોખાનું સોળ પહોર પછી અભક્ષ્ય થાય ? ઓસામણ વગેરેમાં બેઈદ્રિય જીવો ઉપજવાનું કહ્યું છે, 889. યોગશાસ્ત્ર ટીકા વગેરે ગ્રંથોમાં તેની પેઠે માંસના જીવોને પણ પીડા ઉપજે છે, એમ (Mર્જિતવાની આ વચનથી "બે દિવસ પછી દહીં સંભવે છે, પરંતુ એક શરીરમાં રહેલા અનન્ત જીવોની વગેરે ગોરસ કહ્યું નહિ” એવા અક્ષરો છે, તેનો પેઠે ન ઉપજે, તેવું જાણ્યું નથી. અર્થ તો પરંપરાએ આ પ્રકારે કહેવાય છે "બે રાત્રિ 921. કાચાં કાકડી, કેરી વગેરે લીલાં ફળોમાંથી બીજ ઓળંગી ગયા પછી તો કલ્પ નહિ.” પણ "સોળ કાઢી નાંખવામાં આવ્યા હોય, તો તે બે ઘડી પછી પહોર પછી ન કલ્પ." એવા અક્ષરો શાસ્ત્રમાં જોયા અચિત્ત થાય કે નહિ ? તેમજ તિવિહાર અને દુવિહાર નથી. કાંજીવડા વગેરે શાકોનું પણ રાઈ વિગેરે ઉત્કટ એકાસણામાં તે ફળો કહ્યું કે નહિ ? દ્રવ્યથી મિશ્રિતપણું હોવાથી વૃદ્ધ પરંપરાએ એટલું જ 921. કાચાં લીલાં ફળોમાંથી બીજ કાઢી નાંખ્યા છતાં કાલમાન કહેવાય છે, પણ અતિ પ્રસંગ થઈ જાય. પણ બે ઘડી પછી અચિત્ત થતા નથી, કેમકે તેમાં તેથી અધિક કલમાન કહેવાતું નથી. આ બાબતમાં કટાહનો જીવ પ્રથમ માફક રહે છે, તેમજ તે ફળો બીજા પ્રકારના અક્ષરો જાણ્યા નથી. તિવિહાર એકાસણામાં કહ્યું નહિ અને દુવિહાર 890. માંસમાં નિગોદજીવો ઉપજવાનું કહેવું છે તથા એકાસણામાં પણ સચિત્તના ત્યાગીને કહ્યું નહિ. પાકાં અપવાનું આ વિપક્વમાન કંસ જેસીના ફળો બીજ રહિત કર્યા હોય, તો બે ઘડી પછી અચિત્ત પૂન્નતિ મના, તબUOTT તત્વ જંતુઓ શા થાય છે. તે તિવિહાર એકાસણામાં કહ્યું છે. આ ગાથાના વ્યાખ્યાનમાં યોગશાસ્ત્રના ત્રીજા 927. દુવિહારમાં લીંબુના પટ વિનાનો ખારો અજમો પ્રકાશમાં કહ્યું છે કે "નિગોદ શબ્દ કરી શરીર કહેવાય અને મધુર અજમો વાપરવા કહ્યું કે નહિ ? છે, તેથી માંસમાં શરીરવાળા અનન્તા જીવો ઉપજે 927. દુવિહારમાં લીંબુના પટવિનાનો ખારો અથવા છે." તો તે શરીરો કયા ? માંસ જ શરીરપણાએ મધુર અજમો વાપરવા કહ્યું છે. પરીણામે તે કહેવાય કે તદરૂ૫ અસંખ્યાતા શરીર 929. ખસખસના ડોડામાં ઘણાં દાણાઓ છે, તેથી તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168