Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 138
________________ 137 ઉપવાસ અને આરોગ્ય આદેશના પ્રત્યેક દર્શનોએ તપધર્મ તરીકે રહીને સાયંસને સમજાણી છે. સાયંસ શું કહે છે તે ઉપવાસને સ્થાન આપ્યું છે. જૈનધર્મ સિવાયના અન્ય તમે આગળના લેખમાં વાંચશો. ધર્મોમાં ઉપવાસમાં ફરાળ, જ્યુસ, ફટસ આદિ ઘણી પરમાત્મા મહાવીરદેવે તો તમામ જૈનોને પંદર બધી ચીજો ખાવાની છૂટ હોય છે. જેમાં કંઈપણ દિવસે એક ઉપવાસ, ચાર મહિને બે સળંગ ઉપવાસ ખાવાની છૂટ હોય તેવા તપને જૈનદર્શન ઉપવાસમાં અને વર્ષે એકવાર સળંગ ત્રણ ઉપવાસ ફરજીયાત ગણતું નથી, જૈનનો ઉપવાસ બિલકુલ નકોરડો હોય કરવાનું ફરમાન કરેલ છે. પાપોની શુદ્ધિ કાજે છે. એમાં કોઇપણ પ્રકારના ખાદ્ય પદાર્થો ચાલી શકતા ઉપવાસનો દંડ એ જરૂરી મનાયો છે. નથી. જૈનોના ઉપવાસ બે પ્રકારના હોય છે. એક ઉપવાસથી દેહ શુદ્ધ થાય છે, એમાં તો બે મત પ્રકાર છે, ચઉવિહાર ઉપવાસ ! જેમાં તમામ આહાર નથી. ઉપવાસથી કાયા કંચન જેવી બની જાય છે. તથા ઉકાળેલા પાણીને પણ ત્યજી દેવાનું હોય છે. ઉપવાસ જેમ કાયાને નિર્મળ બનાવે છે તેમ આત્માને બીજો પ્રકાર છે, તિવિહાર ઉપવાસ ! આ ઉપવાસમાં પણ નિર્મળ બનાવે છે. ઉપવાસ દ્વારા શરીરના મેલ માત્ર ઉકાળેલું પાણી (ત પણ લીંબુ, સાકર કે મીઠા ધોવાય છે તેમ આત્માના કાળાં કર્મો પણ કપાય છે. વગરનું બિલકુલ પ્લેન) પીવાની છૂટ હોય છે. આ કોઈપણ ઉપવાસ દેહની સાથોસાથ આત્માની પણ છૂટ પણ સૂર્યોદય થયા બાદ ૪૮ મિનિટ વીત્યા બાદ શુદ્ધિ કર્યા વિના રહેતો નથી, જો એ સદાશયથી કરાયો મળે છે અને સૂર્યાસ્ત થતાં પૂર્વે જ જળનો ત્યાગ કરી છે તો ! ઘરમાં ઝઘડો થયો હોય ત્યારે મોઢું ચડાવીને દેવો પડે છે. સૂર્યાસ્ત બાદ તો જલનું એક બુંદ પણ જે ઉપવાસ કરાય છે તેને લાંઘણ કહેવાય છે. આવા લઈ શકાતું નથી. લાંઘણનો કોઈ મતલબ નથી. આખા જગતમાં ઉપવાસની આવી કઠોર સ્વ. મોરારજીભાઈ દેસાઈ જેવા ભૂતપૂર્વ તપસાધના માત્ર જૈનો જ (ઑન્સી જૈન્સ) કરી જાણે વડાપ્રધાનો દર સપ્તાહે એક ઉપવાસ કરતા. શ્રીમતી છે. ૩ વર્ષના નાના બાળકથી માંડીને ૮૫ વર્ષનાં ઈંદિરાબેન ગાંધી દર સોમવારે નકોરડો ઉપવાસ કરતા. નાથી ડોસી કે મંગુ ડોસી પણ આવા ઉપવાસ કરતાં એમના પુત્રવધુ સોનીયાજી આજે પણ સાસુજીની ફરતાં કરી કાઢે છે. આવા સળંગ ૩ ઉપવાસથી માંડીને યાદમાં દર સોમવારે ઉપવાસ કરે છે. છેક ૧૮૦ ઉપવાસ સુધી દીર્ઘ તપશ્ચર્યા કરનારા જૈનો ઉપવાસ ખૂબ ઉપકા૨ક હતો પણ આજે પણ આ ધરતી પર મોજૂદ છે. ‘ઉપવાસ” એ ખાઉંધરાઓની આ દુનિયામાં ઉપવાસની ઠેકડી જૈનોની મોનોપોલી છે. વર્લ્ડકપ મેચમાં રબર ભલે ઉડાડવામાં આવી. વ્રતો ગયા તેમ તપો પણ ગયા. ઈગ્લેંડ કે ન્યુઝીલેંડવાળા જીતી જતા હોય પણ ફરી એકવાર ઉપવાસનો મહિમા જાણીને આપણે પાછા તપશ્ચર્યામાં તો જૈનો જ સદા માટે રબર જીતતા આવ્યા ફરી જઇએ તો સારું. દુનિયાભરની ફેકટરીઓમાં છે અને જીતી રહ્યા છે. સપ્તાહમાં એકવાર રજા પાડવામાં આવે છે. માણસ પરમાત્મા મહાવીરદેવે ૨૫૦૦ વર્ષ પૂર્વે દેહની આ ફેકટરીમાં આખી જીંદગીમાં કયારેય રજા ચીંધેલા ઉપવાસના તપની મહત્તા હવે આજે રહી પાડતો નથી, ધગધગતા પાંચ ડીગ્રી તાવમાં પણ એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168