Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 151
________________ તો સંધાન થાય છે. એટલે અભક્ષ્ય હોય છે. નહિ અને રાત્રિએ તેઓને કહ્યું, તેમાં શું યુતિ છે? 464. શ્રાવકોને ઉપવાસમાં ચોખાનું ધોરણ 530. દિવસ સંબંધી તિવિહાર પચ્ચકખાણમાં અને રાખોડીથી બનેલ અચિત્ત પાણી પીવું કહ્યું કે ત૬ વિદqqRવાને બUUતિ » Trો છે નહીં ? મા IIRI - "તેમ તિવિહાર પચ્ચક્ખાણમાં પાણી સંબંધી 464. ઉપવાસમાં શ્રાવકોને પ્રાસુક પાણી અને છ આગારો હોય છે." આ વચનથી દિવસે પાસના ઉષ્ણજલ એમ બે પાણી પીવા કલ્પ છે, ચોખાનું ધોવાણ આગારો લેવાય છે, તેથી અચિત્ત જલ જ કહ્યું અને અને રક્ષાજલ પ્રાસુક હોય છે; પણ તે શ્રાવકોને કલ્પ રાત્રિના તિવિહાર પચ્ચક્ખાણમાં પાણસ્સના આગારો નહિ . નથી, તેથી સચિત્ત જલ પણ કહ્યું છે. 472. સાધુ શ્રાવકને ઘેર જઈ બેસીને ગોચરી વહોરે 538. વર્ષીકાલે લીલગ કેટલા દિવસે નિર્જીવ કે નહિ ? થાય ? 472. કારણ વિના સાધુ ગૃહસ્થને ઘેર બેસીને 538. વર્ણાદિક ફરી જાય એટલે લીલ ફૂગ નિર્જીવ આહાર-પાણી વહોરે નહિ; કેમ કે દશવૈકાલિક છઠ્ઠા થાય. પરંતુ દિવસમાન જાણ્યું નથી. અધ્યયનમાં - 539. કેટલાક કહે છે કે "નવકારશીના પચ્ચકખાણમાં तिण्हमण्णयरागस्स, निसिज्जा तस्स कप्पइ । સૂર્યનો ઉદય થાય, તે વખતે ભોજન કરવું કહ્યું છે” નરી મીમલ્સ, વારંગલ્સ તૈવીસળT | યોગશાસ્ત્રમાં તે મનો મુરડવાને ૨ આ શ્લોકથી | "ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલ, ગ્લાન અને તપસ્વી બે ઘડી અંદર ભોજન કરવું કલ્પ નહિ, બે ઘડીની આ ત્રણમાંથી કોઈને ગોચરી લેતાં બેસવું હોય તો શરૂઆત પણ પ્રભાતે હાથની રેખા દેખાય ત્યાંથી કલ્પ” એમ કહ્યું છે. થાય કે સૂર્યોદયથી થાય ? 478. વીર ભગવાનના જન્મમાં સુખડી વગેરે 539. નવકારશી પચ્ચક્ખાણમાં સૂર્યોદયથી માંડી બે પકવાન લઈ લોકો આવે છે, તેના ઉપર સાધુઓએ ઘડીની અંદર જમવું કહ્યું નહિ, કેમકે પચ્ચકખાણનો વાસક્ષેપ નાંખવો કહ્યું કે નહિ ? ભંગ થાય છે. ૩ [ સૂરે નમુ ક્ષારસદિય 478. વીર જન્મમાં ગોલપાપડી વગેરે ઉપર વાસક્ષેપ પક્વવારિ” ઈત્યાદિ સૂત્રના વ્યાખ્યાનમાં અને નાંખવાની પરંપરા સુવિહિત સાધુઓની નથી. યોગશાસ્ત્રની ટીકા વગેરેમાં તેમજ કહ્યું છે. 521. જે શ્રાવકે સચિત્ત વાપરવાનું પરિમાણ કર્યું 549. સૂતકવાળા ઘરે સાધુથી આહાર વહોરવા જવાય હોય, તેણે લીલોતરીમાં વનસ્પતિની સંખ્યામાં કે નહિ ? ચીભડાની જાતિરાખી હોય, હવે તેણે એક સચિત્ત - 549. જે દેશમાં સૂતકવાળા ઘરે કેટલા દિવસ સુધી ચીભડું ખાધું અને તે જાતનું બીજું ચીભડું કાંઈક ખાધું, બ્રાહ્મણ વગેરે ભીક્ષા માટે ન જાય, તે દેશમાં સાધુઓએ તો તેને સચિત્ત એક ગણાય કે બે ગણાય ? જેમ તેટલા દિવસ સુધી આહાર માટે ન જવું, એમ વૃદ્ધ પરબમાં પાણી પીધા છતાં એક સચિત્ત ગણાય છે, પુરુષોનો વ્યવહાર છે. તેમ આમાં એક સચિત ગણાય કે બે સચિત ગણાય ? 563. મોતી સચિત્ત કે અચિત્ત ? અને પૃથ્વીકાયદલ 521. આ બાબતમાં પચ્ચખાણ લેતી વખતે જે કે અકાયદલ ? ધારણા રાખી હોય તે પ્રમાણે ગણાય. 563. મોતી અચિત્ત છે અને પૃથ્વીકાયદલ રૂપ 530. તિવિહાર પચ્ચક્ખાણવાળા શ્રાવકો રાત્રિમાં હોય છે. સચિત્ત પાણી પીવે છે, તે કોઈ ગ્રંથમાં કહ્યું છે કે 567. પોસહપાર્યા પછી સ્ત્રી ભોગવે, તો પોસહને પરંપરાથી આવેલ છે? અને દિવસે સચિત્તજલ કલ્પ દૂષણ લાગે કે નહિ ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168