Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 147
________________ 146 બહુ છે, કે તુલ્ય છે ? મુહૂર્ત પછી અચિત્ત થાય કે નહિ ? 177. પન્નવણાના પહેલા પદમાં ગુચ્છાધિકારમાં 202. વંદfમ મનાયંfમ નાચવું નવઆવલના મૂલ-કંદ-ખંધ-છાલ-શાખા-અને પ્રવાલ એ વિMઢ "ડીટીઉં કરમાઈ જાય, ત્યારે તે પાંદડાં દરેકમાં અસંખ્યાત જીવ કહ્યાં છે, તે અનુસારે બોરડી જીવરહિત જાણવાં”. આ વચનથી તોડેલા હોય, કે અને બાવળમાં પણ છે સ્થાનકોમાં અસંખ્યાત જીવો સ્વયં પડી ગયાં હોય તે પાંદડાં અચિત્ત થાય છે, પરંતુ સંભવે છે, પણ ન્યૂન કે અધિક સંભવતા નથી. કાળનિયમ બતાવ્યો નથી. 184. અચિત્ત ભોજન વગેરે ચારમાં રાત્રિએ ત્રસ 203. તથા સ્થાવરજીવો ઉપજે કે નહિ ? मज्जे महुम्मि मंसंमि, नवणीयंमि चउत्थए । 184. તન્નોજમાળ નીવા, તદ્દા સંપામાઇન . उप्पज्जति असंखा, तव्वण्णा तत्थ जंतुणो ।। નિમિત્તે વહો વિદો, સવ્વવંસfહું સળંદ | "મદિરા, મધ, માંસ અને માખણમાં અસંખ્યાતા તે યોનિવાળા જીવોનો તથા ઉડીને પડતા જીવો તે વર્ણવાળા ઉપજે છે , આ ચારમાં જે જીવો : જીવોનો રાત્રિભોજનમાં વધ સર્વજ્ઞોએ સર્વપ્રકારે જોયો ઉપજે તે કેટલી ઈન્દ્રિયવાળા હોય ? છે.” આ શ્રાદ્ધદિનકૃત્યના વચનથી અને 203. મદિરા, મધ અને માખણમાં બેઇદ્રિય જીવો અરવ તિgમનાદો, દ્રોણો સંસત્તિ રોડ઼ રા ઉપજે અને માંસમાં બાદરનિગોદરૂપ એકેન્દ્રિયો અને મત્તે તથાસા, સેતુ સમા નિમાં હૃતિ બેઈન્દ્રિયો ઉપજે અને મનુષ્ય માંસમાં તો બાદરનિગોદ, | "ત્રિભુવનનાથ રાત્રિમાં સંસકિત દોષ કહે છે. એકેન્દ્રિયો અને બેઇન્દ્રિયો અને સંમૂર્છાિમ પંચેન્દ્રિય ભોજનમાં તેવા રસગંધવાળા જીવો અને રસોમાં મનુષ્ય ઉપજે છે, એમ શાસ્ત્રવચન મુજબ સંભવે છે. રસપરિણામી જીવો હોય છે." 204. માંસના અધિકારમાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કે આ છૂટક પાનાની ગાથા છે. તે અનુસાર માંસમાં તરત જ સંમૂર્છાિમ અનન્ત જીવો ઉપજે છે, સ્થાવર જીવોની ઉત્પત્તિ સંભવે છે, પણ રાત્રિના તો તે અનન્ત જીવો કયા ? સંબંધથી ત્રસ જીવોની ઉત્પત્તિ ન હોય એમ 204. નિગોદજીવો અનન્તા ઉપજે એમ યોગશાસ્ત્રમાં સંભવે છે. કહેલું છે. 185. અપકૃત વસ્તુની અંદર મોણ વગરના રોટલી, 205. સંસનીવ-સંપાત મુશના શિમોનને ! ખાખરા અને ફલ વગેરે ગણાય કે નહિ? રાત્રે જીવ સમૂહના સંસર્ગવાળું ભોજન કરનારા મૂઢો 185. ઘણાં ગ્રંથોમાં અલેપ શબ્દ કરી વાલ, ચણા રાક્ષસો થકી અધિક કેમ ન ગણાય ? આ શ્લોકથી વગેરે બતાવ્યા છે અને બૃહત્કલ્પ ભાખટીકામાં તો કેટલાકો ચારે આહારોને સરખા જીવસંસર્ગવાળા કહે "મોણ વિનાની રોટલી, ખાખરા, સાથવો વગેરે છે, પરંતુ આમાં કોઈ ફેરફાર હોય કે નહિ ? અલેપમાં કહ્યું” એમ બતાવ્યું છે. 205. જીવોનું ઉપજવું ચારે આહારોમાં પણ સરખું 201. અણાહારી વસ્તુઓમાં લીંબડા વગેરેને ગણાવ્યા હોતું નથી. છે. તો લીલુ હોવા છતાં તે અણાહારીમાં લેવું કહ્યું કે 222. પ્રભાતે પ્રતિક્રમણમાં તપચિંતામણિના નહિ ? કાઉસ્સગ્ગમાં "ઉપવાસ વગેરે અમુક તપ હું કરીશ” 201. અણાહારીમાં લીલા લીંબડા વગેરે પણ એમ ચિંતવીને કાઉસ્સગ્ગ પારે. પછવાડે કોઈકના કલ્પ છે. આગ્રહથી ચિંતવેલ ત૫ થકી ઓછું તપ કરે, તો તેને 202. વડ, આકડા, પંચાંગુળના (મોટા) પાંદડાંઓ પચ્ચકખાણનો ભંગ થાય કે નહિ ? તોડેલાં હોય કે પોતાની મેળે ખરી પડેલાં હોય, તે 222. તેને પચ્ચકખાણનો ભંગ લાગે નહિ. For Personal & Private Use Only Jain Education International www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168