Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 136
________________ 3135 તમારી ચામડા 5 થી 2ઝાતા નથી. તમારી પણ ૫૫-૬૦ વર્ષના અબ જ ઉગ્ર પ્રકારના એન્ટીબાયોટીકસના કોઈ ઔષધ કામ કરતાં નથી વિચારશ્રેણી પણ ખતરનાક છે. મુંબઇમાં એટલે અવનવાં એન્ટીબાયોટીકસના અખતરાનું એન્ટીબાયોટીકસનું અગ્રેશન બહુ જ નિર્દોષ દર્દીઓ વિષચક્ર ચાલે છે. ઉપર થાય છે, એ છે બાળકો, બાળકોને શરદી કે એન્ટીબાયોટીકસની જે આડઅસર થાય છે અને ચર થાય છે અને બીજા ઇન્ફકશન થાય અને ડૉકટર કે બાળકની માતા તમારી ચામડી કે હોઠ કે ગાલ કે બીજા અંગોની પોતે બાળકને જ એન્ટીબાયોટીકસની દવા ઠપકારે ચામડી બગાડે છે તે જલ્દી રૂઝાતા નથી. તમારા એટલે વધુ નુકશાન કરે છે. તેવું જ વૃદ્ધોનું છે. વૃદ્ધોને પણ ૫૫-૬૦ વર્ષની ઉમર પછી એન્ટીબાયોટીકસ આંતરડામાં જે કોમળ ત્વચા હોય છે તેને એન્ટીબાયોટીકસની વધુ પડતી દવા બગાડી નાંખે છે બહુ જ સાવચેતીથી લેવા જોઇએ. ખૂબ જ ઉગ્ર પ્રકારના બેકટેરીયા ઉચા ડોઝથી મરી જાય છે. તેવી ડૉકટરોની અને તેથી તમારી ઈન્કનીટી એટલે કે આંતરડાની માન્યતા ખૂબ જ ભૂલભરેલી છે. ઉલ્ટાનું પેનીસીલીન મૂળભૂત રોગ-પ્રતિકારકશક્તિ ખતમ થઈ જાય છે. અને બ્રોડ સ્પેકટ્રમના બીજા એન્ટીબાયોટીકસનો ડોઝ આને કારણે અત્યારે આપણા જેવા ગરમ દેશમાં અને જેમ વધુ તેમ ઓછા અસરકારક હોય છે. આ વાત ખાસ કરીને મુંબઈમાં આંતરડાજન્ય રોગો બહુ વધી દરેક દવાખાનામાં મોટા અક્ષરે દરેક રાજ્યના ગયા છે. આ રોગોએ મૉડર્ન સાયન્સને વિચાર કરતું આરોગ્યખાતાએ છાપીને તેનાં બોર્ડ મૂકવા જોઈએ. કરી મૂકયું છે. આજના આ એન્ટીબાયોટીકસે પેદા એકરીતે સૌથી અજ્ઞાનીઓ અમુક ડૉકટરો છે કરેલી કફોડી હાલતના કારણે "ઈરિટેબલ બોવેલ અને તે લોકો દર્દીને બુદ્ધ સમજે છે, મારા જેવા દર્દીને ન્દ્રિોમી” એટલે કે જરાક તમે ગુસ્સો કરો અગર તમે પણ કહે છે, "ડોઝ પૂરો કરજો હો”. અરે ભાઈ જરાક આડુ, અવળું, તીખું કે વાસી ખાઓ કે ઈડલી ઇફેકશન ગાયબ થાય કે ઓછું થાય એટલે દર્દીએ ઢોસા સાથે રેસ્ટોરાની વાસી ચટણી ખાઓ એટલે તમારું એન્ટીબાયોટીકસ બંધ કરવું જોઇએ તેમ ડૉ. લેસી આવી બન્યું. બે ત્રણ દિવસે તમારે ડૉકટર પાસે દોડવું અને બીજા માયક્રોબાયોલોજીસ્ટ કહે છે. ડોઝ કેપ્લીટ, પડે. અમેરિકા, જાપાન અને તાયવાનમાં કરવાની વાત તો ફાર્મસી ઉદ્યોગને ય મદદ કરતી એન્ટીબાયોટીકસનો બહુ જ ઉપયોગ થાય છે. ત્યાં નથી. બીચારો દર્દી ૧૦ કેપસ્યુલની સ્ટ્રીપ તો લઈ જ મોટા આંતરડાના કેન્સરના રોગો વધ્યા છે. અમુક આવ્યો હોય છે ! ડૉ. લેસી કહે છે કે દર્દીને લાગે કે પ્રકારનો આર્થરાઈટીસનો રોગ એ આપણા આ અમુક કેપસ્યુલ લીધા પછી રાહત થઈ છે એટલે તેણે એન્ટીબાયોટીકસના આડેધડ વપરાશને કારણે છે. એન્ટીબાયોટીકસ લેવાનું બંધ કરવું જોઈએ. આ નવા - આ ઉપરાંત મુંબઈ અને અમદાવાદમાં માણસો વિચારને વાંચીને જોકે ઘણાં ડૉકટરો મોઢું બગાડશે. "થાક, થાક અને થાક” ની ફરીયાદ કરે છે, તે પુસ્તકના લેખક જ્યોફી કેનન તેનાં પુસ્તક એન્ટીબાયોટીકસનાં વધુ વપરાશને પ્રતાપે છે. લખવા માટે આખી દુનિયામાં ફરેલા. જ્યોફી કેનન મુંબઈનાં એક ફાર્મસી કંપનીના માલિકે કહ્યું કે સ્વિડન પણ ગયેલાં ત્યાં કેરીઓલીન્કા ઈન્સ્ટિટયુટ મુંબઈમાં તો જે ડૉકટર એન્ટીબાયોટીકસ ન આપે તો છે. તેનાં મેડિકલ માઇક્રોબાયલ ઇકોલોજીના ખાતામાં ડૉકટર ન ગણાય. પ્રોફેસર રિચાર્ડ લેસી જે ઇંગ્લેન્ડની ડૉ. ટોરે મીડવેટ કામ કરે છે. સ્ટોકહોમ શહેરની આ સંસ્થાના ડૉ. ટોરેએ કહ્યું "મારા અનુભવ પ્રમાણે લીડઝ યુનિવર્સિટીનાં માયક્રોબાયોલોજી ખાતાના વડા છે. તે કહે છે : "એન્ટીબાયોટીકસનું જેટલું સ્પેકટ્રમ યુરોપના તમામ ડૉકટરો એન્ટીબાયોટીકનું વધુ પડતું પ્રિસ્કીપશન લખે છે. તમે યુરીનરી ટ્રેકટના ઇન્ફકશનને વિશાળ, તેનો વ્યાપ વિશાળ તેમ તે અંદરના જ લો. એટલે કે મૂત્રનળીમાં પડેલા જંતુની વાત કરો. આંતરડાને વધુ નુકશાન કરે છે. વળી જેટલું ઇન્ફકશન તેમજ સ્ત્રીઓને વારંવાર પેશાબની ખણસ લાગે છે તે વધુ તેટલો વધુ પાવરફૂલ ડોઝ” એ પ્રકારની ડૉકટરોની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168