Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 134
________________ Y1332 શાકાહારીઓને પણ હૃદયરોગ, કેન્સર અને સીધા રૂ. ૧૦ લે છે. તેનો વાંધો નથી પરંતુ સ્ટીરોઈડઝ ડાયાબીટીસ થતાં હોવાનું જણાય છે. તેમના ખોરાકમાં લીધા પછી દર્દીની રોગપ્રતિકારક શક્તિ ખલાસ થઈ વધુ પડતી ખાંડ, મીઠું, સ્ટાર્ચ અને ચરબી હોય છે. જાય છે. તેની ડૉકટરને ચિંતા નથી. શરદી દબાઈ મુંબઇના ડૉક્ટરો કાંદા-બટાટાની માફક જાય અને પછી દબાયેલી શરદીને કારણે મુંબઈમાં એન્ટીબાયોટીકસ દવા વાપરે છે : ટિનેજરોને હવે અસ્થમા-શ્વાસના દર્દી વધવા લાગ્યાં ખતરનાક આડઅસરોનો ભય. છે. શરદી ઉપર એન્ટીબાયોટીકસ પણ ભરપૂર પ્રમાણમાં અપાય છે. આમ આડેધડ * સિદ્ધાર્થ શાહ એન્ટીબાયોટીકસની જાદુઈ છડી ડૉકટરો ફેરવે છે એક ઉર્દ શાયરે બિચારાએ પોતાના હૃદયની તેથી શરીરની અંદરની બ્લડ કેમિસ્ટ્રી એવું લોહીનું હાલત માટે શેર કહેલો "અબ તો દવા કીજ તો બંધારણ બદલાઈ જાય છે અને પછી રોગના જંતુઓ ઝહર હોતા હૈ" અર્થાતુ તેનું દિલનું દર્દ એટલું વધી કોઈપણ એન્ટીબાયોટીકસને ગાંઠતા નથી પછી નવા ગયું છે કે કોઈ પ્યાર કરવા આવે તો તે પ્યાર પણ ઝેર નવા સ્ટ્રોંગ અને મોંઘા એન્ટીબાયોટીકસની શોધમાં બની જાય છે. આ ઉર્દૂની શાયરી અત્યારે આધુનિક ડૉકટરો ફરે છે. દવાઓને અક્ષરશઃ લાગુ પડે છે. પીડાનાશક દવા હિન્દુસ્તાનમાં આજકાલ તો ટનબંધ નોવાજીન, કવીનાઈન અને તમામ જાતની એન્ટીબાયોટીકસ બનવા માંડયા છે. એન્ટીબાયોટીકસ દવાઓ આડેધડ દર્દીને અપાય છે. એન્ટીબાયોટીકસનાં મૂળ ઔષધમાંથી ફોરમ્યુલેશન કે મુંબઇના મલાડ નામના પરામાં જાણે એક ડૉકટર બ્રાન્ડની ટીકડી બનાવતી ૩૦૦ ફેકટરીઓ એકલા વૈદાનો વણજવેપાર લઈને બેઠો હોય તેમ ભાડૂતી મુંબઈમાં છે. એન્ટીબાયોટીકસનો આ ત્રાસ ડૉકટરો રાખીને રીતસર ટંકશાળ ઉભી કરી છે. જગતભરમાં છે, પણ અજ્ઞાન દેશોમાં અને ભારતમાં એલોપથીના તાજા ડૉકટરો કાંદા બટેટાને ભાવે ભાડેથી વણિકવૃત્તિવાળા ડૉકટરોને કારણે તો ઓર વધુ છે. મળે છે. તેમને ઓછા પગારે રોકીને દરેક દર્દીને હવે તો ગાયો અને ભેંસોને એન્ટીબાયોટીકસની દવાઓ એકાદ ઈજેકશન આપવું જ જોઈએ તેવો ખાનગીમાં અપાય છે. ગાય ભેંસના દૂધ દ્વારા આપણા શરીરમાં આગ્રહ રાખે છે. સુરતમાં મેલેરીયાની શંકા પડે કે એન્ટીબાયોટીકસ ઘૂસવા માંડ્યું છે. અત્યારે તુરંત કવીનાઈન અપાય છે અને તેનાથી પછી માથાનો કીડનીઓના વેપાર અને કીડનીઓની ચોરી થાય છે દુખાવો અને અપચાનો રોગ પછી ઝાડાની તકલીફો તે બધું જ એલોપથીની જંતુનાશક, પીડાશામક અને હોય છે. જાદુ કરનારી દવાઓને આભારી છે કારણકે - નોવાજીનથી કીડની ખરાબ થાય છે. ઘણી મોટાભાગની દવાઓ કીડનીએ સાફ કરવી પડે છે. શરદીની દવાથી લીવર અને કીડની ઉપર બોજ આવે તેથી દવાના વધુ ઉપયોગથી કીડની નબળી થતી જાય છે. એન્ટીબાયોટીકસની દવાથી આંતરડાઓ છે. પેશાબમાં ઈન્ફકશન થાય કે કીડની ખરાબ થાય બેકટેરીયાની ફેકટરી જેવા બની જાય છે. તેવી કેટલીક દવાઓ પોતે જ કીડનીને ખરાબ કરે છે. મલાડના કલીનીકમાં ભાડૂતી ડૉકટરને તેના મુંબઈ અને ગુજરાતના ગુજરાતી ડૉકટરોને હું બૉસ-ડૉકટર તરફથી એક વખત ઠપકો અપાયો "પેલા જ્યૉફી કેનનનું ગયે મહિને પ્રગટ થયેલું પુસ્તક દર્દીને શરદી માટે માત્ર દવા કેમ આપી ? તેને "સપરબંગ નેચર્સ રિવેન્જ' વાંચી જવાની ખાસ સ્ટીરોઈડનું ઈન્જકશન આપવું હતું ને ?" સ્ટીરોઈડના ભલામણ કરું છું. આમાં એન્ટીબાયોટીકસનો આડેધડ ઈજેકશનો ડૉકટરને દરેક સવારૂપિયામાં પડે તેનાં ઉપયોગ કઈ રીતે નુકશાન કરી રહ્યો છે તેની વૈજ્ઞાનિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168