Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 133
________________ 1395 અને ચિત્તતંત્રની દષ્ટિએ પાંગળા બની જઈએ છીએ. તમારો ખોરાક તમારી દવા છે : કોણ કોનો દ્રોહ કરે છે ? આપણાં અતિશય કામગરાં, મહેનતુ અને થોડા સમય પહેલાં આપણાં વર્તમાનપત્રોમાં સહનશીલ અંગોને આપણે અનેક રીતે હેરાન કરી એવો અહેવાલ હતો કે ભારતીય પ્રજા કીડની દુખી દુખી કરી નાખીએ છીએ. આ પ્રકારની કનડગત (મૂત્રાશય)ના રોગોથી વધુ ને વધુ પીડાય છે અને દવાઓ, નકામાં ખાધો, પોષણ વિનાના ખાધો અને ભારતમાં દર વરસે ત્રીસ હજાર માણસોની કીડની હળવાં પીણાંઓ, કોક, ગ્યુકો, કૅન્ડી વગેરે બનાવટી બદલવાની જરૂર પડે છે. શા માટે ? શા માટે આપણી ખાધો તથા એવા બીજા કચરા વડે કરીએ છીએ. કીડની નિષ્ફળ બની જાય છે ? શા માટે આપણાં યોગ્ય ખાનપાનની ટેવ એ આપણા આરોગ્યનો હૃદય અને લીવર નિષ્ફળ બને છે ? મહત્ત્વનો નિયમ છે. જગતમાં ભૂખમરાથી મરતા મૂળભૂત રીતે આપણા શરીરનાં તમામ અંગો સાકાર માણસો કરતાં વધુ પડતું અથવા ખોટી રીતે ખાવાથી અત્યંત શક્તિશાળી અને ટકાઉ છે. દરેક અંગમાં તેની ૧૩ માસા મેર સલામતીની પૂર્વયોજિત વ્યવસ્થા પણ સમાયેલી છે. યોગ્ય રીતે જ કહેવાય છે કે વધુ ખાવા છતાં તેમનામાં ઓછામાં ઓછી સો ટકા જેટલી વધારાની માણસો ભૂખ્યા રહે છે. ઘણું ખાનારા લોકો માટે અનામત શક્તિ હોય છે. જો એક કીડનીને કાઢી વિનોદમાં કહેવાય છે કે તેઓ જે ખાય છે તેમાંથી એક નાખવામાં આવે તો બીજી બેવડું કામ કરે છે. તૃતીયાંશ ભાગ તેમના શરીરોને પોપે છે અને બે મૂત્રપિંડ પાસેની એડ્રનલ ગ્રંથિઓ અને બારીક તૃતીયાંશ ભાગ તેમના ડૉક્ટરોને પોપે છે. અનેક શિરાઓ પચાસ પ્રકારનાં હૉર્મોન સર્જે છે, જેમાંથી લોકો કાંટા છરી વડે પોતાની કબરો ખોદી રહ્યા છે. વીસ ટકા જેટલી ગ્રંથિઓ પણ શરીરની સ્વાભાવિક તેઓ જીવવા માટે ખાવાને બદલે ખાવા માટે જીવે છે. ક્રિયાઓ માટે પૂરતી છે. સારું ખાવાનું હકીકતમાં ખરાબ ખાવાનું છે. સ્વાદને સંતોષતું સારું ખાવાનું તબિયતને નુકશાન આપણું હૃદય એટલું મહાશક્તિશાળી છે કે કરે છે. આપણા શરીરમાંની ૬૦,૦૦૦ માઈલ જેટલી લાંબી રક્તવાહિનીઓમાં તે લોહીને પંપ કરીને આગળ ધકેલે આપણે માટે વનસ્પતિઆહાર એ કુદરતી આહાર છે. વનસ્પતિઆહારી ગોરીલા વાનર જેવાં છે. આ અંતર આખી પૃથ્વીના ફેરા કરતાં બેવડું છે ! બીજાં સસ્તન પ્રાણીઓની શરીરરચનાને આપણી હૃદય આપણા શરીરનો સૌથી મજબૂત સ્નાયુ છે, શરીરરચના મળતી આવે છે. વિવેકપૂર્ણ વનસ્પતિજન્ય પરંતુ બીડીતમાકુનું સેવન કરીને તથા મેદવૃદ્ધિ કરીને ખાદ્યોના આહારથી ત્રીજા ભાગના રોગો આપોઆપ આપણે તેને થકવી ઘસી નાખીએ છીએ. આપણા મટી જાય છે. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાવાળા શરીરની વધારાની દરેક રતલ ચરબીદીઠ વધારાની કૉલેસ્ટેરોલ વ્યાધિના નિવારક તરીકે વનસ્પતિમાં બસો માઈલ જેટલી સૂક્ષ્મ શિરાઓ (કૅપિલરીઝ) હોય લીલો રંગ પૂરનારા તત્ત્વ ક્લોરોફિલનો ઉપયોગ છે. લીવર અનેકાનેક ફરજો બજાવનાર નિષ્ણાત છે. અકસીર છે. આપણા શરીરમાં કુદરતે સર્જેલાં આ ઉત્તમોત્તમ અંગો જેમના લોહીમાં વધુ માત્રામાં કૉલેસ્ટેરોલ હોય નિષ્ફળ એટલા માટે જાય છે કે આપણે જાતે જ તેમના તેમણે માંસાહારનો ત્યાગ કરવો જોઈએ અને વધુ પર અતિરેક કરી તેમને નિષ્ફળ બનાવીએ છીએ અને પ્રમાણમાં લીલાં શાકભાજી મીઠા અને મસાલા વિનાના તેમને અન્યાય કરીએ છીએ. કચું બરના રૂપમાં ખાવાં જોઈએ. કમનસીબે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168