________________
હશે. રોગને દૂર કરવાને બદલે રોગનાં લક્ષણોને દબાવી આપણે વિજય મેળવીએ છીએ. એક રોગને દબાવતાં દેતાં ઔષધોનો ઉપયોગ વારંવાર કરવાને કારણે બીજા અનેક રોગ ઉત્પન્ન થાય છે. આ નવા રોગો કાયમી રોગો સર્જાય છે, રોગના મૂળ કારણો કાયમ અસલ રોગો કરતાં પણ વધુ ભયંકર હોય છે. રહે છે. આવા રોગોને આ એટ્રોજેનીક રોગો કહે છે. ચિંતા કરનાર માણસને ટ્રાન્કવીલાઈજર (શાંત આએટ્રોસ એટલે ડૉકટરો. વાસ્તવમાં આજના યુગના કરનારી દવા) આપશો તો તેની ચિંતામાં એકનો વધારો અનેક રોગો સીધી અથવા આડકતરી રીતે ડૉકટરો કરશો અને તે હિપેટાઈટિસના નવા રોગની ચિંતાનો. અને તેમની દવાઓએ સર્જેલા હોય છે.
હૃદયરોગના દર્દીને ઍન્ટિકોગ્યુલન્ટ દવા આપશો એટલે આમાં વાંક ડૉક્ટરોનો નથી પરંતુ તેમની તેનાં આંતરડાં અથવા મૂત્રમાર્ગથી લોહી નીકળશે. ડૉકટરી તાલીમનો છે. ઘણાખરા ડૉકટરો સાંધાના દુખાવામાં કોર્ટિઝોન દવા આપો કે તરત જ સંનિષ્ઠાવાળા હોય છે. છતાં નુકશાનકારક ઔષધોની ગેસ્ટ્રિક અલ્સરની નવી બીમારી ઉત્પન્ન થશે. આગળ સંનિષ્ઠાનો કંઈ અર્થ નથી. ડૉક્ટરની તમામ અમુક રોગોમાં ઍન્ટીબાયોટીક ઔષધ આપો. સંનિષ્ઠા અને શુભેચ્છા છતાં ઝેર એ ઝેર જ છે અને તો તેનાથી જંતનો નાશ થવાને બદલે શરીરમાં એવા ઝેરનું કામ કરે છે.
નવા ઉપદ્રવી જંતુઓ ઉત્પન્ન થાય છે કે તેના ચેપથી ઔષધ લીધા બાદ થતી પ્રતિકૂળ અસરને કારણે જ અમેરિકાની હૉસ્પિટલોમાં દર વરસે એક લાખ દર વરસે ત્રણ લાખથી વધુ અમેરિકનોને હૉસ્પિટલોમાં વ્યક્તિઓનાં મરણ થાય છે. દાખલ કરવામાં આવે છે. કેમિસ્ટોની દુકાનોમાં
ભારતમાં, મુંબઈ અને કેરળમાં ટાઈફૉઈડનાં લગભગ વીસ હજાર ઔષધો હોય છે અને દર વરસે જૈતઓ પર ઍન્ટીબાયોટીકસની કોઈ અસર થતી નથી. તેમાં ત્રણસો-ચારસોનો ઉમેરો થતો રહે છે. આપણા શરીરમાં ઔષધના આવા ઉપયોગથી આપણે મોટાભાગનાં ઔષધો શરીર અને મનના બંધારણીય એક ભયંકર આપત્તિ અને અરાજકતા સજીએ છીએ. સંકલનમાં દખલરૂપ છે. આ સ્વાભાવિક સંકલનવૃત્તિ ઔષધના ઉપયોગને બદલે બીજી કુદરતી રીતોવડે સંબંધમાં ડૉ. કેરેલ કહે છે, “શરીરનું દરેક અંગ આખા
આપણા શરીરની આંતરિક સંવાદિતા સ્થાપી આપણે શરીરની વર્તમાન તથા ભાવિ જરૂરિયાતોને જાણે છે સહેલાઈથી રોગમુક્ત થઈ શકીએ છીએ, અને તેને અનુસરીને વર્તે છે. તેઓ કહે છે કે શરીર
આ નુકશાન માત્ર શારીરિક જ નહીં, પણ વર્તમાનને અને દૂરના ભવિષ્યને જોઈ શકે છે. આપણા
માનસિક પણ છે. આજનાં ઔષધો દર્દીઓમાં શરીરની આ સજાગતા સંપૂર્ણ છે એટલું જ નહીં પણ
પલાયનવાદની વૃત્તિ સર્જે છે. હું પરપીડનવાદી નથી તે અગમચેતીના ચમત્કારી સ્વરૂપની છે. તો પછી,
પણ છતાં એમ માનું છું કે થોડુંક શારીરિક અને ભવિષ્યમાં ન જોઈ શકતી એવી આપણી બુદ્ધિ પર
માનસિક દુઃખ આપણા વિકાસ, પરિપક્વતા અને આપણે શા માટે આધાર રાખવો જોઈએ ?
શિક્ષણની દષ્ટિએ મહત્ત્વનું છે. આપણે કુદરત કરતાં પણ વધુ હોંશિયાર નિસર્ગોપચારક જેમ્સ ટૉમ્સને યોગ્ય જ કહ્યું છે બનવાનો પ્રયાસ કરીને. કુદરતની રોગહારક શક્તિના કે સંવેદનશક્તિ ગુમાવવા કરતાં દુ:ખ સહન કરવું અમલમાં દખલ કરીએ છીએ. આપણે ભૂલી જઈએ વધુ સારું છે. દુઃખ ખમવાથી આપણી ટેવો સુધરી શકે છીએ કે આપણે પોતે પ્રકૃતિના એક અંશરૂપ છીએ. છે. અજ્ઞાન ભારે જોખમકારક છે.' વેદના અને અંશ કદી પણ સમગ્રની બરાબર હોતો નથી. તેથી માનસિક તાણથી આપણું ચારિત્ર્ય ઘડાય છે તથા આપણે પ્રકૃતિ કરતાં ઉચ્ચતર બની શકીએ નહીં. આપત્તિને પહોંચી વળવાની ત્રેવડ કેળવાય છે. ઔષધો રોગ ઉપર વિજય મેળવવો અશકય છે. ભલે બહારથી વડે દુઃખને દબાવવાની વૃત્તિથી આપણે માનસશાસ્ત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org